________________
અમ દશવૈકાલિકસૂર ભાગ-૩ હુ કહુ અણ. ૭ નિયુક્તિ-૨૮૭-૮૮ ; " एभिर्दर्शनादिभिः शुद्धेर्यस्माद्विशुद्धमलो भवति साधुः, कर्ममलरहित इत्यर्थः, तेन च मलेन । ॥ विशद्धो' मुक्तो भवति सिद्ध इत्यतः प्रधानभावशुद्धिर्यथोक्तान्येव दर्शनादीनीति गाथार्थः ॥ કે ટીકાર્થ દર્શન, જ્ઞાન અને ચારિત્રસંબંધી વિશુદ્ધિ તથા તપવિશુદ્ધિ આ પ્રાધાન્યાદેશ છે કે છે. એટલે આદેશ કરાતાં દર્શનાદિઓમાં જે પ્રધાન તે પ્રધાનભાવશુદ્ધિ. (આદેશ કરાતાં , = ઉલ્લેખ કરાતાં = વિચારણા કરાતાં....) - જેમકે દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં ક્ષાયિકદર્શન, ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિકચારિત્ર I એ પ્રધાનભાવશુદ્ધિ છે. તાપ્રધાનભાવશુદ્ધિ એટલે અભ્યન્તરતપાનુષ્ઠાનની આરાધના.. T(આશય એ છે કે જયારે દર્શનની વિચારણા કરીએ ત્યારે ઔપશમિકાદિ અનેક પ્રકારના " દર્શનોમાં ક્ષાયિકદર્શન પ્રધાન છે. એમ જ્ઞાનની વિચારણા કરીએ ત્યારે અનેકજ્ઞાનોમાં || ક્ષાયિકજ્ઞાન = કેવલજ્ઞાન મુખ્ય છે...)
પ્રશ્ન : પણ આ પ્રધાનભાવશુદ્ધિ શા માટે ?
ઉત્તર : આ દર્શનાદિવડે શુદ્ધિ થાય, અને શુદ્ધિથી સાધુ વિશુદ્ધમલવાળો થાય છે તએટલે કે કર્મરૂપી મલથી રહિત થાય છે. અને તે મલવડે વિશુદ્ધ = મુક્ત તે સાધુ સિદ્ધ ત ન થાય છે. આથી જ પૂર્વે બતાવ્યા પ્રમાણે જ દર્શનાદિ પ્રધાનભાવશુદ્ધિ જાણવી. (ગાથામાં ન | સૌથી છેલ્લો શબ્દ સુબ્રો લખેલો છે, પરંતુ વૃત્તિના આધારે સિક્કો શબ્દ હોવો જોઈએ. | અને પદાર્થપ્રમાણે પણ એ વધુ સંગત થાય છે.) - उक्ता शुद्धिः, इह च भावशुद्ध्याऽधिकारः, सा च वाक्यशुद्धर्भवतीत्याह
जं वक्कं वयमाणस्स संजमो सुज्झई न पुण हिंसा । न य अत्तकलुसभावो तेण इहं वक्कसुद्धित्ति " . ર૮૮ ||
શુદ્ધિ કહેવાઈ ગઈ. અહીં ભાવશુદ્ધિવડે અધિકાર છે. અને તે ભાવશુદ્ધિ વાક્યશુદ્ધિથી થાય છે એ કહે છે કે
નિ. ૨૮૮ જે કારણથી વાક્યને બોલનારાને સંયમ શુદ્ધ થાય, હિંસા ન થાય. આત્મકલુષભાવ ન થાય. તે કારણથી અહીં વાક્યશુદ્ધિ...
व्याख्या-'यद्' यस्माद्वाक्यं शुद्धं वदतः सतः संयमः शुद्ध्यति, शुद्ध्यतीति निर्मल , उपजायते, न पुनहिंसा भवति कौशिकादेरिव, न चात्मनः कलुषभावः कालुष्यं