________________
*
અમ દશવૈકાલિકસૂર ભાગ-૩ ની વહુ અશ. ૭ નિયુક્તિ-૨૮૬ છક છે. ટીકાર્થ : વર્ણ, રસ, ગંધ અને સ્પર્શમાં જે મનોજ્ઞતા છે, સામાન્યથી કમનીયતા = કે છે. સુંદરતા છે, તે પ્રાધાન્યદ્રવ્યશુદ્ધિ છે. અથવા તો મનોજ્ઞતા એટલે જીવના અભિપ્રાયને ) અ અનુસાર વર્ણાદિમાં જે અનુકૂલતા છે. તે પ્રાધાન્યથી શુદ્ધિ કહેવાય છે.
આવા પ્રકારની વિચારણાના પ્રસંગમાં એ જાણવું કે શુકલવર્ણ અને મધુરરસ તથા છે તુ શબ્દથી સુરભિગંધ, મૃદુસ્પર્શ આ સંમત હોય છે. એટલે કે જીવોના અભિપ્રાય પ્રમાણે 1. પણ પ્રાયઃ એ મનોજ્ઞ = મનોહર હોય છે. કેમકે ઘણાં જીવોની આ પ્રમાણે જ પ્રવૃત્તિની સિદ્ધિ થઈ છે. તથા એ કમનીય - સુંદર છે.
ગાથામાં વેવ ૩ોસ લખેલું છે, એમાં ૪ નો વ્યવહિત ઉપન્યાસ કરવો. એટલે "| કે ને ડોસી શબ્દ પછી જોડવો.)
(વસ્તુ સ્વરૂપથી મનોજ્ઞ હોય એ જુદી વસ્તુ અને જીવોના અભિપ્રાય પ્રમાણે મનોજ્ઞ | હોય એ જુદી વસ્તુ. દા.ત. મધુરરસ એ સ્વરૂપથી મનોજ્ઞ-સારો-ગમે એવો છે. પણ કોઈક | જીવને મધુરરસ બિલકુલ ગમતો ન હોય એવું પણ બને. તો એના માટે મધુરરસ અમનોજ્ઞ 1 છે. અહીં મધુરરસ સ્વરૂપથી મનોજ્ઞ છે જ. છતાં જીવોની રુચિ પ્રમાણે મનોજ્ઞ કે તે જ અમનોજ્ઞ બંને પ્રકારે બને છે. આમ છતાં મોટાભાગે તો જીવોની રુચિ પ્રમાણે પણ એ | મધુરરસ મનોજ્ઞ જ બને છે. T આ જ વાત સુરભિગંધ, મૃદુસ્પર્શ વગેરે બધામાં સમજી લેવી.) ___ उक्ता द्रव्यशुद्धिः, अधुना भावशुद्धिमाह
एभेव भावसुद्धी डब्भावाएसओ पहाणे अ । तब्भावगमाएसो अणण्णमीसा हवइ सुद्धी ॥ ૨૮૬
દ્રવ્યશુદ્ધિ કહેવાઈ ગઈ. હવે ભાવશુદ્ધિ કહે છે.
નિ.૨૮૬ એ જ પ્રમાણે ભાવશુદ્ધિ તદુભાવ, આદેશ અને પ્રધાનમાં છે (શેષ ટીકામાંથી જાણવું)
વ્યાધ્યા-‘વમે'તિ યથા દ્રવ્યશુદ્ધિસ્તથા માવશુદ્ધિરાપિ, ત્રિવિયેત્વર્થઃ, તદ્વાવ’ | । इति तद्भावशुद्धिः ‘आदेशत' इति आदेशभावशुद्धिः प्राधान्यतश्चेति प्राधान्यभावशुद्धिश्च, * । तत्र तद्भावशुद्धिः 'अनन्ये 'त्यनन्यभावशुद्धिस्तद्भावशुद्धिः, यो भावोऽन्येन भावेन ।
( 45
=
=
=
=
=
%,