________________
Aિ
*
*
*
-
IF
TO
એ
H,
અમ દશવૈકાલિકસૂલ ભાગ-૩
ના અધ્ય. નિયુક્તિ-૨૮૪-૨૮૫ 'अनन्ये 'त्यनन्यद्रव्यशुद्धिः, यमुव्यमन्येन द्रव्येण सहासंयुक्तं सच्छुद्धं भवति क्षीरं दधि वा । " असौ तद्व्यशुद्धिः, आदेशे मिश्रा भवति शुद्धिरन्यानन्यविषया, एतदुक्तं भवति-आदेशतो,
द्रव्यशुद्धिर्द्विविधा-अन्यत्वेनानन्यत्वेन च, अन्यत्वे यथा शुद्धवासा देवदत्तः, अनन्यत्वे. शुद्धदन्तं इति गाथार्थः॥
ટીકાર્થ : દ્રવ્યશુદ્ધિ ત્રણ પ્રકારે છે. (૧) તદ્રવ્યશુદ્ધિ (૨) આદેશદ્રવ્યશુદ્ધિ (૩) | પ્રાધાન્યદ્રવ્યશુદ્ધિ. તેમાં (૧) તદૂદ્રવ્યશુદ્ધિ એટલે અનન્યદ્રવ્યશુદ્ધિ. એટલે કે જે દ્રવ્ય બીજા આ દ્રવ્યની સાથે સંયુક્ત થયા વિના જ સ્વયં શુદ્ધ હોય જેમકે દૂધ-દહીં... આ તદ્રવ્યશુદ્ધિ. IFT (તે જ દ્રવ્ય સ્વયંશુદ્ધ છે, એની શુદ્ધિ માટે બીજાદ્રવ્યની જરૂર નથી... એટલે જ | મનચંદ્રવ્યશુદ્ધિઃ કહ્યું છે. અન્યદ્રવ્ય જેમાં નથી. તેવી આ શુદ્ધિ છે.) | (૨) આદેશશુદ્ધિ એટલે મિશ્રશુદ્ધિ. અન્ય અને અનન્ય બેદ્રવ્યસંબંધી શુદ્ધિ. .
કહેવાનો ભાવ એ છે કે આદેશથી દ્રવ્યશુદ્ધિ બે પ્રકારે છે. (૧) અન્યત્વેન (૨) અનન્યત્વેન. એમાં અન્યત્વમાં જેમકે “શુદ્ધવસ્ત્રવાળો દેવદત્ત.” અનન્યત્વમાં | | | “શુદ્ધદાંતવાળો દેવદત્ત.” “ (તદ્રવ્યમાં તો દૂધ-દહીં આખું દ્રવ્ય જ શુદ્ધ છે. જયારે આદેશમાં આખું દ્રવ્ય શુદ્ધ નથી. પણ એ દ્રવ્ય પોતાનાથી અન્ય એવા વસ્ત્રાદિથી શુદ્ધ ગણાય છે. કે પોતાનાથી અનન્ય = અભિન્ન એવા દાંત વગેરેથી શુદ્ધ ગણાય છે.) *
प्राधान्यद्रव्यशुद्धिमाह
वण्णरसगंधफासे समणुण्णा सा पहाणओ सद्धी । तत्थ उ सुक्किल महुरा उ संमया चेव । | ડોસા | ૨૦ ||
પ્રાધાન્યદ્રવ્યશુદ્ધિને કહે છે.
નિ.૨૮૫ વર્ણ-રસ-ગંધ-સ્પર્શમાં સમનુજ્ઞતા તે પ્રધાનથી શુદ્ધિ. તેમાં શુક્લ અને મધુર સંમત અને ઉત્કૃષ્ટ છે.
व्याख्या-वर्णरसगन्धस्पर्शेषु या मनोज्ञता-सामान्येन कमनीयता अथवा मनोज्ञता- यथाभिप्रायमनुकूलता सा प्राधान्यतः शुद्धिरुच्यते, 'तत्र' चैवंभूतचिन्ताव्यतिकरे ।
शुक्लमधुरौ वर्णरसौ तुशब्दात्सुरभिमृदू गन्धस्पर्शी च संमतौ, यथाभिप्रायमपि प्रायो ।
मनोज्ञौ, बहूनामित्थंप्रवृत्तिसिद्धेः, 'उत्कृष्टौ च' कमनीयौ च । चशब्दस्य व्यवहित उपन्यास છે કૃતિ પથાર્થ છે
45
ક
=
=
=