________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ નિયુક્તિ-૨૮૩-૨૮૪ હવે એનું સ્વરૂપ બતાવે છે કે ચારિત્રપરિણામવાળાની ભાષા એ સત્યાભાષા | કહેવાય. તુ શબ્દથી સમજવું કે ચારિત્રની વૃદ્ધિના કારણભૂત ભાષા પર્ણ સત્યા છે. આ ભાષા દ્રવ્યથી તથા = સાચી હોય કે અન્યથા ખોટી હોય તો પણ સાચી જ છે. (અથવા તો તથા વાસ્તવિકતા અન્યથા ઊંધી. આ ભાષા વાસ્તવિકતા કરતાં ઉંધી જ હોય તો પણ એ સત્યા છે. જેમ સાધુ હરણિયાંઓ જમણીબાજુ ગયા હોવા છતાં શિકારીઓને કહે કે “હરણિયાઓ ડાબીબાજુ ગયા છે” તો આ ભાષા વાસ્તવિકતા કરતાં વિપરીત છે, એમ હોવા છતાં આ ભાષા સાધુઓને હિતકારી હોવાથી સત્યા જ છે.) તથા ચારિત્રરહિતજીવની ભાષા અને અચારિત્રપરિણામની વૃદ્ધિના કારણભૂત ભાષા આ બંને ભાષા મૃષા કહેવાય.
મ
स्त
त
न
शा
=
=
=
उक्तं वाक्यमधुना शुद्धिमाह
णामंठवणासुद्धी दव्वसुद्धी अ भावसुद्धी अ । एएसिं पत्तेअं परूवणा होइ कायव्वा ॥ २८३ ॥ व्याख्या-नामशुद्धिः स्थापनाशुद्धिर्द्रव्यशुद्धिश्च भावशुद्धिश्च, 'एतेषां ' नामशुद्ध्यादीनां प्रत्येकं प्ररूपणा भवति कर्तव्येति गाथार्थः ॥
ત
વાક્ય કહેવાયું. (વાક્યશુદ્ધિ અધ્યયનમાંનો પ્રથમશબ્દ કહેવાઈ ગયો.) હવે શુદ્ધિને કહે છે.
जि
નિ.૨૮૩ નામશુદ્ધિ, સ્થાપનાશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ. આમાંની દરેકની પ્રરૂપણા કરવાની છે.
न
ટીકાર્થ : (ઉપર′જબ સ્પષ્ટ જ છે.)
शा
तत्र नामस्थापने क्षुण्णत्वादनङ्गीकृत्य द्रव्यशुद्धिमाह
स
तिविहा उ दव्वसुद्धी तद्दव्वादेसओ पहाणे अ । तद्दव्वगमाएसो अणण्णमीसा हवइ सुद्धी ॥ ना
य
ना।
|૩|| ૨૮૪ ॥
તેમાં નામ-સ્થાપના ક્ષુણ્ણ હોવાથી તેનો અંગીકાર કર્યાવિના દ્રવ્યશુદ્ધિ બતાવે છે. નિ.૨૮૪ દ્રવ્યશુદ્ધિ ત્રણ પ્રકારે છે. તદ્રવ્યમાં, આદેશમાં, પ્રધાનમાં. (શેષ * ટીકામાંથી...)
૨૨૫
– બ
व्याख्या-त्रिविधा तु द्रव्यशुद्धिर्भवति 'तद्दुव्यत' इति तद्द्रव्यशुद्धिः 'आदेशत' इति आदेशद्रव्यशुद्धिः 'प्राधान्यतश्चे 'ति प्राधान्यद्रव्यशुद्धिश्च । तत्र तद्द्रव्यशुद्धिः