________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અરિજિક અદય. છ નિર્યુક્તિ-૨૦૦-૨૦૮ ; છે. નિ.૨૭૭ અનભિગૃહીતભાષા, અભિગૃહીતભાષા, સંશયકરણીભાષા, વ્યાકૃતા આ છે અને અવ્યાકૃતા. | व्याख्या-अनभिगृहीता भाषा अर्थमनभिगृह्य योच्यते डित्थादिवत्, भाषा चाभिग्रहे * | बोद्धव्या-अर्थमभिगृह्य योच्यते घटादिवत्, तथा संशयकरणी च भाषा-अनेकार्थसाधारणा योच्यते सैन्धवमित्यादिवत्, व्याकृता-स्पष्टा प्रकटार्था देवदत्तस्यैष भ्रातेत्यादिवत्,
अव्याकृता चैव-अस्पष्टाऽप्रकटार्था बालकादीनां थपनिकेत्यादिवदिति गाथार्थः ॥ નો ટીકાર્થ ? (૮) અનભિગૃહીતાભાષા : અર્થને ગ્રહણ કર્યા વિના જે ભાષા બોલાય, તે જો| ' અર્થાત્ જે ભાષાનો અર્થ ન હોય તે ભાષા. જેમકે ડિત્થ... વગેરે. (આ શબ્દોનો કોઈ s : અર્થ નથી...) | (૯) અભિગૃહીતાભાષા : અર્થને ગ્રહણ કરીને જે ભાષા બોલાય તે | | અભિગૃહીતાભાષા. જેમકે ઘટ વગેરે. (ઘટ શબ્દના ઘટ વગેરે અર્થો છે...)
(૧૦) સંશયકરણીભાષા : અનેક અર્થોમાં સાધારણ એવી ભાષા. એટલે કે જે , ' શબ્દના અનેક અર્થ થતા હોય, એ શબ્દોનું ઉચ્ચારણ એ સંશયકરણીભાષા કહેવાય. તે 1 જેમકે સૈન્યવત્ વગેરે. (આ શબ્દના અશ્વ અને મીઠું એમ બે અર્થ થાય છે. વક્તા આ એક શબ્દ બોલે, તો શ્રોતાને સંશય થાય કે આ “કઈ વસ્તુ અંગે કહે છે ?..”) |
(૧૧) વ્યાકૃતા સ્પષ્ટ ભાષા, પ્રગટઅર્થવાળી ભાષાજેમકે “આ દેવદત્તનો ભાઈ જ છે.” વગેરે.
(૧૨) અવ્યાકૃતા : અસ્પષ્ટ, અપ્રગટઅર્થવાળી ભાષા. જેમકે બાલકોની થપનિકા... IT શ (બોલતાં નહિ થયેલા બાળકો મોઢાથી બોલવા માટે જે અવાજ કરે... એ ભાષા)
उक्ता असत्यामृषा, साम्प्रतमोघत एवास्याः प्रविभागमाह
सव्वावि अ सा दुविहा पज्जत्ता खलु तहा अपज्जत्ता । पढमा दो पज्जत्ता उवरिल्ला दो પન્ના || ર૭૮ ||
અસત્યામૃષા કહેવાઈ ગઈ. | (કેટલીક ભાષાઓ સત્યાદિમાં ભળી જતી લાગે... આ બધાનું એકદમ સ્પષ્ટ સ્વરૂપ છે એ જાણવું હોય તો પ્રજ્ઞાપના સૂત્રના ભાષાપદનું અને મહોપાધ્યાયજીકૃત ભાષારહસ્યનું છે. S અધ્યયન કરવું. અહીં અમે પંક્તિ પ્રમાણે ટુંકમાં ખુલાસાઓ આપેલા છે...) S) (આમ દ્રવ્ય-ભાવભાષાના સત્યાદિ ચાર ભેદો અને કુલ ૪૨ પેટાભેદો દર્શાવી હe
45
=
5
=
E
F
=
=
=