________________
T
न
પ્રશ્ન ઃ આ ભાષા તો સત્યાદિરૂપ ન બની શકે ?
મો
5
ઉત્તર ઃ અહીં વક્તા કહે છે કે “તું આ કામ કર” પણ શ્રોતા એ કામ કરે પણ ખરો અને ન પણ કરે. આમ અહીં કરણ અને અકરણ બંનેનો ભાવ-સંભવ છે. એટલે જ સ્તુ પરમાર્થથી કરણમાં કે અકરણમાં એકેયમાં નિયમ નિશ્ચય ચોક્સાઈ નથી. (જો સ્તુ કરવાનું નિયત જ હોય તો સત્યા ગણીએ, ન જ કરવાનું નિયત હોત તો અસત્યા ગણીએ. પણ સર્વત્ર આજ્ઞાપનીભાષામાં કરણ કે અકરણ એ નિયત-ચોક્કસ હોતા નથી. 7 એટલે જ એને એ બધી ભાષાથી અલગભાષા ગણવી જરૂરી છે.)
ส
પ્રશ્ન : પણ કરણ કે અકરણનો નિયમ નથી, એવું તમે કયા આધારે કહો છો ? મૈં ઉત્તર : આજ્ઞાપનીમાં આવા પ્રકારની પ્રતીતિ થાય જ છે. એટલે આ નિયમ ન હોવો સિદ્ધ છે. તથા આ ભાષા અદુષ્ટ વિવક્ષાથી ઉત્પન્ન થયેલી હોવાથી પણ f; અસત્યામૃષા છે. (અસત્યારૂપ નથી.)
न
शा
ना
य
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
હોત, તો સત્યાદિ પ્રાયોગ્યપુદ્ગલોથી ઉત્પન્ન થાત...)
(જો = વિના અર્થ કરવો હોય તો આ અસત્યામૃષાભાષા પ્રવર્તક નથી, તેથી તેમાં સત્યાદિ ભાષાત્રયનું લક્ષણ ઘટતું નથી. તેથી તે ભાષા તથાવિધદલથી સત્યાદિપ્રાયોગ્ય દ્રવ્યથી ભિન્ન જે દ્રવ્યો... તાદશ દ્રવ્યથી ઉત્પન્ન થાય છે. તેથી તે સત્યાદિભિન્ન એવી અસત્યામૃષા છે... આમ અર્થ કરી શકાય.)
(૨) આજ્ઞાપનીભાષા : જેમકે “આ કર.”
**
(૩) યાચની : ‘ભિક્ષા આપો. એ ભાષા.
""
અધ્ય. ૭ નિયુક્તિ-૨૦૬-૨૦૦
====
जि
न
આમ બે ભાષામાં તો અમે અસત્યામૃષા શી રીતે ? આ વાત દર્શાવી. આ રીતે સ્વબુદ્ધિથી આગળની આઠ ભાષાઓમાં પણ સ્વબુદ્ધિથી વિચારી લેવું.
=
૨૧૮
પ્રચ્છની : “આ કેવી રીતે ?” વગેરે પ્રશ્નરૂપ ભાષા.
(૫) પ્રજ્ઞાપની : “હિંસામાં પ્રવર્તેલો જીવ દુ:ખી વગેરે થાય છે એ ભાષા. (૬) પ્રત્યાખ્યાની : “મારી તમને આપવાની ઈચ્છા નથી ’ રૂપ ભાષા. (૭) ઈચ્છાનુલોમા : કોઈનાવડે કોઈક કહેવાયો કે “હું સાધુ પાસે જાઉં છું ” તે કહે “આ સારું” આ પેલાની ઈચ્છાને અનુકૂળ ભાષા છે.
77
27
अणभिग्गहिआ भासा भासा अ अभिग्गहंमि बोद्धव्वा । संसयकरणी भासा वायड अव्वायड़ा નેવ ॥ ૨૭૭ II
शा
IF
ना
य
* * *