________________
*
* *
*
A
સ દશવૈકાલિકસૂટા ભાગ-3 હુ કહુ કે અય. ૭ નિયુક્તિ-૨૦૬ એ સંખ્યાની ન્યૂનાધિકતા હોય તો આ જીવાજીવો ભય સત્યામૃષા ગણાય. (ા (૭) અનામિશ્રા એટલે કે અનંતકાયસંબંધી સત્યામૃષા ભાષા. જેમકે જે [: અનંતકાયના મૂલ-કન્દાદિ પ્રત્યેક વનસ્પતિરૂપ પાંદડાવાળા છે, તેને માટે “આ અનંતકાય |
છે” એમ બોલનારાને આ અનંતમિશ્રાભાષા થાય. (મૂલકન્દાદિ અનંતકાયરૂપ છે. પણ કે | એની સાથે જોડાયેલા પાંદડાદિ પ્રત્યેકવન. છે. એટલે એ સંપૂર્ણ અનંતકાય ન કહેવાય.
એમ કહીએ તો એ ભાષા સત્યામૃષા ગણાય.) | 1 (૮) પરીત મિશ્રા એટલે કે પ્રત્યે કવનસ્પતિ સંબંધી સત્યાગૃષા. જેમકે કો પ્રત્યેકવનસ્પતિમાં પણ કુંપળ અનંતકાય હોય તેવી કુંપળયુક્ત પ્રત્યેકવનસ્પતિકાયને “આ જ ડ પ્રત્યેક છે'. એ પ્રમાણે બોલનારાને સત્યામૃષા છે. | (૯) અદ્વામિશ્રા એટલે કે કાલસંબંધી સત્યામૃષા. જેમકે કોઈક માણસ કોઈક કામ ન
આવી પડે ત્યારે પોતાના સહાયકોને - સહવર્તીઓને ઉતાવળ કરાવે, એ વખતે દિવસ | હજી પરિણતપ્રાયઃ હોય, એટલે દિવસ સંપૂર્ણ પૂરો થયો ન હોય, પણ પૂરો થવાની તૈયારી ત હોય ત્યારે જ એ કહે કે “રાત્રિ વર્તે છે.” અર્થાત્ “જલ્દી કરો, જલ્દી કરો. રાત થઈ ને ગઈ” એમ બોલે. (અહીં રાત્રિ થઈ નથી, પણ થવા જ આવી છે. એટલે સત્યા અને મૃષા બંનેનું મિશ્રણ ગણાય છે.)
(૧૦) અદ્ધદ્ધમિશ્રા. એમાં દિવસ કે રાત્રિનો એક ભાગ તે અદ્ધા કહેવાય છે. તે સંબંધી મૃષા આ પ્રમાણે કે કોઈક પ્રયોજન આવી પડે એટલે ઉતાવળ કરાવતો માણસ હજી તો દિવસનો એકપ્રહર જ થયો હોય અને “મધ્યાહ્ન થઈ ગયો”. એમ બોલે. "
આમ મિશ્રશબ્દ દરેકમાં જોડવો. उक्ता सत्यामृषा, साम्प्रतमसत्यामृषामाह
आमंतणि आणवणी जायणि तह पुच्छणी अ पन्नवणी। पच्चक्खाणी भासा भासा इच्छाणुलोमा । 8 || ૨૭૬ ||
સત્યામૃષા કહેવાઈ. હવે અસત્યામૃષા (અસત્યા-અમૃષા) કહેવાય છે.
નિ. ૨૭૬ આમંત્રાણી, આશાપની, યાચની, પૂછની, પ્રજ્ઞાપની, કે પ્રત્યાખ્યાનીભાષા, ઈચ્છાનુલોમા ભાષા... ___ व्याख्या-आमन्त्रणी यथा हे देवदत्त इत्यादि, एषा किलाप्रवर्तकत्वात्सत्या
R,