________________
દશવૈકાલિકસૂર ભાગ-૩
નિયુકિત-૨૦૪ છે. (૯) યોગસત્ય : છત્રના યોગથી = સંબંધથી માણસ છત્રી કહેવાય. (છત્રિનું છે
પ્રથમ એકવચન, છત્રીવાળો) દંડના યોગથી દંડી કહેવાય વગેરે પછી ભલેને તે વખતે આ છત્ર વિગેરે ધારણ ન કર્યું હોય. આ યોગસત્ય છે.
(૧૦) ઔપમ્પસત્ય : તળાવ સમુદ્ર જેવું છે... આ ઉપમા સત્ય છે.
उक्ता सत्या, अधुना मृषामाह
कोह माणे माया लोभे पेज्जे तहेव दोसे अ । हासभए अक्खाइय उवघाए निस्सिआ दसमा | || ર૭૪ .
સત્યાભાષા કહેવાઈ ગઈ. હવે મૃષાભાષા કહે છે.
નિ.૨૭૪ ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, પ્રેમમાં, દ્વેષમાં, હાસ્યમાં ભયમાં, આખ્યાયિકામાં અને દશમી ઉપઘાતમાં નિશ્ચિત છે.
व्याख्या-क्रोध इति क्रोधनिसृता यथा क्रोधाभिभूतः पिता पुत्रमाह-न त्वं मम पुत्रः, त | स्मै यद्वा क्रोधाभिभूतो वक्ति तदाशयविपत्तितः सर्वमेवासत्यमिति, एवं माननिसृता मानाध्मातः स्मै
क्वचित्केनचिदल्पधनोऽपि पृष्ट आह-महाधनोऽहमिति, मायानिसृता मायाकारप्रभृतय
आहुः-नष्टो गोलक इति, लोभनिसृता वणिक्प्रभृतीनामन्यथाक्रीतमेवेत्थमिदं क्रीतमित्यादि, जि प्रेमनिसता अतिरक्तानां दासोऽहं तवेत्यादि, द्वेषनिस्ता मत्सरिणां गुणवत्यपि न निर्गुणोऽयमित्यादि, हास्यनिसृता कान्दर्पिकानां किंचित्कस्यचित्संबन्धि गृहीत्वा पृष्टानां न न | शा दृष्टमित्यादि, भयनिस्ता तस्करादिगृहीतानां तथा तथा असमञ्जसाभिधानम्, शा। स आख्यायिकानिस्ता तत्प्रतिबद्धोऽसत्प्रलापः, उपघातनिसृता अचौरे चौर म ना इत्यभ्याख्यानवचनमिति गाथार्थः ॥ ય ટીકાર્થ : (૧) ક્રોધમાં એટલે ક્રોધનિસૃતા ભાષા. જેમકે ક્રોધથી અભિભૂત પિતા જ T પુત્રને કહે કે “તું મારો પુત્ર નથી.” અથવા તો ક્રોધથી અભિભૂત માણસ જે બોલે, તે ક શુભ આશયનો વિનાશ હોવાથી બધું જ અસત્ય છે.
(૨) એ રીતે માનનિસ્તા ભાષા સમજવી. માનથી ધમધમતો માણસ જ | ઓછાધનવાળો હોય તો પણ ક્યાંક કોઈક વડે પુછાય તો કહે કે “હું ઘણાં ધનવાળો છું.”
(૩) માયાનિસૃતા ભાષા આ પ્રમાણે કે માયાકાર = જાદુગર વગેરે બોલે કે ગોળો પણ
5
=