________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ નિયુક્તિ-૨૦૧
પામે, એના કારણે બહારના પુદ્ગલો પણ T રૂપે પરિણમવા લાગે. આમ TM શબ્દોએ બાહ્યપુદ્ગલોને જે પ્રેરણા ધક્કો સંપર્ક કર્યો, તે તે પુદ્ગલોને T તરીકે પરિણમાવવાની ક્રિયાવાળો બન્યો...)
=
न
પ્રશ્ન : અહીં દ્રવ્યભાષાનું વર્ણન ચાલે છે. ‘દ્રવ્યસ્વરૂપ જે ભાષા તે દ્રવ્યભાષા' આ અર્થ પ્રમાણે તો ગ્રહણકરાયેલા પુદ્ગલો જ દ્રવ્યભાષા કહેવા જોઈએ. નિસર્ગ કરાયેલા અને પરાઘાત પામેલા પુદ્ગલો જ દ્રવ્યભાષા કહેવા જોઈએ. એને બદલે પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયા, નિસર્ગ કરવાની ક્રિયા, પરાઘાતની ક્રિયાને દ્રવ્યભાષા શા માટે કહી ? ઉત્તર ઃ અહીં ગ્રહણાદિ ક્રિયામાં જે દ્રવ્યયોગ છે, એને જ પ્રધાન તરીકે વિવક્ષિત ડ કરેલ છે, અને એટલે આ ત્રણેય પ્રકારની ક્રિયા દ્રવ્યભાષા કહેવાઈ છે. (જો પુદ્ગલોની સ્તુ પ્રધાનતાની વિવક્ષા કરીએ તો એ રીતે તમે કહ્યા પ્રમાણે અર્થ થઈ શકે.)
મા
मो
S
H..
ગાથામાં માત્ર શબ્દ ભાવદ્વારનું સુચન કરનાર છે.
ભાવભાષા ત્રણ પ્રકારે જ છે. (૧) દ્રવ્યમાં (૨) શ્રુતમાં (૩) ચારિત્રમાં એટલે કે त (૧) દ્રવ્યભાવભાષા (૨) શ્રુતભાવભાષા (૩) ચારિત્રભાવભાષા.
તેમાં (૧) દ્રવ્યને આશ્રયીને ઉપયોગવાળા જીવોવડે જે ભાષા બોલાય તે (બોલાતી) મ
ભાષા દ્રવ્યભાવ- ભાષા છે.
(સાધુ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું ઉપયોગપૂર્વક નિરૂપણ કરે ત્યારે એ બોલાતી ભાષા નિ દ્રવ્યભાવભાષા છે.)
આ ત્રણે પ્રકારની ભાષા વક્તાના અભિપ્રાયથી મંદ્રવ્યભાવપ્રધાનતાની અપેક્ષાએ ભાવભાષા છે.
?
H
न
(૨) એ રીતે શ્રુતાદિમાં પણ કહેવું અર્થાત્ શ્રુતમાં ઉપયોગવાળા જીવ વડે શ્રુતને 7 TM આશ્રયીને જે ભાષા બોલાય તે શ્રુતભાવભાષા (૩) ચારિત્રમાં ઉપયોગવાળા જીવ વડે ચારિત્રને આશ્રયીને જે ભાષા બોલાય તે ચારિત્રભાવભાષા.
शा
स
स
ना
ना
ય
य
(આ સ્પષ્ટ રીતે સમજાતું નથી. તદ્દવ્ય શબ્દ શી રીતે ઘટાવવો ? એ વિચારવું. અહીં આમ અર્થ વિચારાય કે વક્તાના અભિપ્રાયને અનુસારે તદ્રવ્યનો જે એ વક્તાના મનમાં ભાવ છે, એની પ્રધાનતાને લઈને ભાવભાષા કહેવાય. એમ વક્તાનાં અભિપ્રાયને અનુસા૨ે શ્રુતનો તે વકતાના મનમાં જે ભાવ છે, એની પ્રધાનતાને લઈને એ ભાવભાષા કહેવાય. એમ ચારિત્રમાં પણ સમજવું. જો આ રીતે અર્થ લઈએ તો તદ્રવ્યમાવપ્રાધાન્યા... એ પાઠને બદલે તદ્રવ્યવિમાવપ્રાધાન્યા એમ પાઠ વધુ સંગત
૨૦૬
મ
***