________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
॥ अथ सप्तममध्ययनम् वाक्यशुद्ध्याख्यं ॥
इह
साम्प्रतं वाक्यशुद्ध्याख्यमध्ययनं प्रारभ्यते, अस्य चायमभिसंबन्धः - इहानन्तराध्ययने गोचरप्रविष्टेन सता स्वाचारं पृष्टेन तद्विदाऽपि न महाजनसमक्षं तत्रैव विस्तरतः कथयितव्य * * (આચાર) કૃતિ, અપિ ત્વાતયે પુરવો વા નથયન્તીતિ વર્તાવ્યમિત્યેતવુત્તમ, त्वालयगतेनापि तेन गुरुणा वा वचनदोषगुणाभिज्ञेन निरवद्यवचसा कथयितव्य नइत्येतदुच्यते, उक्तं च- " सावज्जणवज्जाणं वयणाणं जो न याणइ विसेसं । वोत्तुंपि तस्स न मोण खमं किमंग पुण देसणं काउं ? ॥ १ ॥ " इत्यनेनाभिसंबन्धेनायातमिदमध्ययनम्, अस्य मो चानुयोगद्वारोपन्यासः पूर्ववत्तावद्यावन्नामनिष्पन्नो निक्षेपः, तत्र वाक्यशुद्धिरिति द्विपदं नाम, ; $ तत्र वाक्यनिक्षेपाभिधानायाह
निक्खेवो अ (3) चउक्को वक्के दव्वं तु भासदव्वाई ।
भावे भासासद्दो तस्सं य एगट्टिआ इणमो ॥ २६९ ॥
અઘ્ય. ૭ નિયુક્તિ-૨૬૯
વાક્યશુદ્ધિનામક સાતમું અધ્યયન
હવે વાક્યશુદ્ધિનામનું અધ્યયન શરુ કરાય છે. આનો આ સંબંધ છે. અહીં અનન્તર (છટ્ઠા) અધ્યયનમાં એ વાત કરી કે “ગોચરી ગયેલા સાધુને કોઈ સાધુના આચારો પુછે. તો તેને જાણનારા એવાં પણ આ સાધુએ મહાજનની આગળ ત્યાં જ વિસ્તારથી આચાર ન ન કહેવો. પરંતુ ઉપાશ્રયમાં આવીને કહેવો અથવા તો તેઓને કહેવું કે મારા ગુરુવર નિ 17 તમને કહેશે.''
E
આના અનુયોગદ્વારોનો ઉપન્યાસ પૂર્વની જેમ ત્યાંસુધી કરવો કે છેક નામનિષ્પન્ન નિક્ષેપ આવે. તેમાં ‘વાક્યશુદ્ધિ” એ બે પદવાળું નામ છે. તેમાં ‘વાક્ય’નાં નિક્ષેપાઓનું કથન કરવામાટે કહે છે કે
નિ.૨૬૯ વાક્યમાં નિક્ષેપ ચાર છે. દ્રવ્ય ભાષાદ્રવ્યો. ભાવમાં ભાષાશબ્દ. તેના
૨૦૩
ત
स्मै
ગા હવે આ અધ્યયનમાં એ વાત કહેવાય છે કે ઉપાશ્રયમાં રહેલા એવા પણ તેણે કે ગુરુએ જો સ્વયં વચનનાં દોષ અને ગુણનાં જ્ઞાતા હોય તો નિરવદ્યવચનથી મહાજનને એ આચાર કહેવો. (પણ પોતે વચનદોષાદિ જ્ઞાતા ન હોય તો આચાર ન કહેવો. શાતા
ना
]
ય
હોય તો પણ સાવદ્યવચનથી ન કહેવો.) કહ્યું છે કે “સાવઘ અને અનવદ્ય વચનોનાં ભેદને જે જાણતો નથી, તેને બોલવું પણ યોગ્ય નથી, તો દેશના કરવાની તો શી વાત ?” આમ આ સંબંધથી આવેલું આ અધ્યયન છે.
EFE
शा
મ મ
FE
ना
***