________________
'F “ F
Â. ૫
EFER F
ना
***
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૬૮
છે. તેઓ મોક્ષને પામે છે. તથા જો સ્વ અને પરની અપેક્ષાએ ત્રાતા એટલે સ્વ-૫૨ બંનેના રક્ષક આ સાધુઓ કંઈક બાકી રહી ગયેલા કર્મવાળા હોય તો સૌધર્માવતંસકાદિ વિમાનોમાં સામીપ્યથી જાય છે. (તે વિમાનમાં વાયુકાયાદિ રૂપે નહિ, પરંતુ વિમાનનાં અધિપતિવગેરે રૂપ દેવ તરીકે જાય છે... વગેરે સામીપ્લેન નો અર્થ વિચારી શકાય.) દ્રવીમિ શબ્દ પૂર્વની જેમ સમજવો. અનુગમ કહેવાયો.
હવે નયો.
તે પૂર્વની જેમ...
इति श्रीहरिभद्रसूरिविरचितायां दशवैकालिकवृत्तौ महाचारकथाध्ययनं સમાપ્ત ॥૬॥ છઠ્ઠા અધ્યયનનું વ્યાખ્યાન થઈ ગયું.
૨૦૦
ᄏ
4 બ
મૈં ત્ર
E
FF E F
शा
य