________________
卡
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
પફ પુત્તરે ॥ ૬૯ ।
મૈં.
અધ્ય. ૬ સૂત્ર-૬૫, ૬૬
આ પ્રમાણે ઉપરોક્ત સાધુને વિભૂષા કરવાનું કોઈ પ્રયોજન નથી. એમ પ્રયોજનના અભાવને દેખાડીને હવે વિભૂષા કરવામાં શું નુકસાનો છે... એ દેખાડે છે. ગા.૬૫ ભિક્ષુ વિભૂષાનિમિત્તક ચીકણુંકર્મ બાંધે છે, જેનાથી દુરુત્તર સંસારસાગરમાં
પડે છે.
'विभूस 'त्ति सूत्रं, 'विभूषाप्रत्ययं' विभूषानिमित्तं 'भिक्षुः ' साधुः कर्म बध्नाति न ‘વિઘ્ન ળ' વારળ, સંસારસારે ‘ોરે' રૌદ્રે યેન જર્મના પતતિ ‘કુરુત્તો' મો ऽ अकुशलानुबन्धतोऽत्यन्तदीर्घ इति सूत्रार्थः ॥ ६५ ॥
ટીકાર્થ : સાધુ વિભૂષાના કારણે દારુણ કર્મ બાંધે, કે જે કર્મને લીધે તે સાધુ પાપાનુબંધના કારણે અતિલાંબા એવા સંસારમાં પડે છે.
एवं बाह्यविभूषापायमभिधाय संकल्पविभूषापायमाहविभूसावत्तिअं चेअं, बुद्धा मन्नंति तारिसं । सावज्जबहुलं चेअं, नेयं ताईहिं सेविअं ॥ ६६ ॥
**X*X
ટીકાર્થ : “આવી રીતે આવી રીતે જો મને વિભૂષા સંપન્ન થાય” આવા પ્રકારનું ચિત્ત એ વિભૂષાનું નિમિત્ત છે. અર્થાત્ વિભૂષાની પ્રવૃત્તિના કારણભૂત આ ચિત્ત છે. તીર્થંકરો આવા ચિત્તને તાદશ = રૌદ્રકર્મબંધનું કારણ માને છે. વિભૂષાની ક્રિયા જેવું બને
૧૯૭
” F
3 -
આ પ્રમાણે બાહ્યવિભૂષાના નુકસાન કહીને હવે સંકલ્પવિભૂષાના નુકસાન કહે છે (વિભૂષા કરવાના વિચારો-સંકલ્પો... એના નુકસાન જણાવે છે.)
R
न
ગા.૬૬ વિભૂષાનિમિત્ત ચિત્તને બુદ્ધો તાદશ માને છે. આ સાવઘભરપૂર છે, शा ત્રાતાઓવડે આ સેવાયેલું નથી.
शा
स
ના
મૈં. ત્ર
य
स 'विभूस 'त्ति सूत्रं, 'विभूषाप्रत्ययं' विभूषानिमित्तं चेत एवं चैवं च यदि मम विभूषा ન સંપાત કૃતિ, તત્પ્રવૃત્ત્વનું ચિત્તમિત્યર્થ:, ‘બુદ્ધા:’ તીર્થા ‘મન્યતે' નાનન્તિ ‘તાળ’ य रौद्रकर्मबन्धहेतुभूतं विभूषाक्रियासदृशं 'सावद्यबहुलं चैतद्' आर्तध्यानानुगतं चेतः, નૈતવિત્યંભૂત ‘ત્રાતૃમિ:’ આત્મારામૈ: સાધુમિ: ‘સેવિતમ્’ આવૃતિ, કુશળચિત્તત્વાત્તેષામિતિ સૂત્રાર્થ: ॥ ૬૬ ॥
E