________________
હા . દશવૈકાલિકસૂર ભાગ-૩ © © અધ્ય. ૬ સૂત્ર-૬૩, ૬૪ છે) કરતાં નથી
પ્રશ્ન : તે સાધુઓ કિંવિશિષ્ટ = કયા વિશેષણવાળા = કેવા છે ?
ઉત્તર : જેનું આચરણ અઘરું છે એવા અજ્ઞાનવ્રતને યાવજ્જીવ અધિષ્ઠાનકરનારા છે. અર્થાત્ એ વ્રતના જ કર્તા છે.
*
*
*
, ૫
-
1
-
किंच सिणाणं अदुवा कक्कं , लुद्धं पउमगाणि अ । गायस्सुव्वट्टणट्ठाए, नायरंति
યાત્રિ આ દુર છે વળી
ગા.૬૩ સ્નાન, કલ્ક, લોધ્ર, પદ્મક... ગાત્રના ઉદ્વર્તન માટે ક્યારેય ન આચરે. __ 'सिणाणं 'त्ति सूत्रं, 'स्नानं' पूर्वोक्तम्, अथवा कल्कं' चन्दनकल्कादि लोध्र' गन्धद्रव्यं 'पद्मकानि च' कुङ्कमकेसराणि, चशब्दादन्यश्चैवंविधं गात्रस्य 'उद्वर्त्तनार्थम्' उद्वर्त्तननिमित्तं नाचरन्ति कदाचिदपि, यावज्जीवमेव भावसाधव इति सूत्रार्थः ॥६३ ॥
ટીકાર્થ : પૂર્વે કહેલું સ્નાન, ચંદનકલ્કાદિ કલ્ક, લોધ્ર = સુગંધીદ્રવ્યવિશેષ, પદ્મક = | કુંકુમકેસર. ૨ શબ્દથી બીજી પણ આવા પ્રકારની વસ્તુ.
શરીરના ઉદવર્તનને માટે ભાવસાધુઓ આખી જીંદગી ન આચરે. (શરીર ઉપર આ દિ | બધુ ઘસી શકાય... ગૃહસ્થો અનેકકારણોસર આ બધા દ્રવ્યો શરીર ઉપર ઘસતાં હોય છે.) તે
उक्तोऽस्नानविधिः, तदभिधानात्सप्तदशस्थानं, साम्प्रतमष्टादशं शोभावर्जनास्थान- शा - मुच्यते-शोभायां नास्ति दोषः ‘अलङ्कतश्चापि चरेद्धर्म 'मित्यादिवचनाद् (इति) स| पराभिप्रायमाशङ्क्याह
ના नगिणस्स वावि मुंडस्स, दीहरोमनहंसिणो।मेहुणा उवसंतस्स, किं विभूसाइ
?િ દુકા
અસ્નાનવિધિ કહેવાઈ ગઈ. તેના કથનથી ૧૭મું સ્થાન કહેવાઈ ગયું. હવે અઢારમું * શોભાત્યાગ સ્થાન કહેવાય છે.
એમાં બીજાઓનો અભિપ્રાય આ છે કે-શોભામાં = વિભૂષામાં કોઈ દોષ નથી. છે કેમકે શાસ્ત્રોમાં આવું વચન છે કે “અલંકૃતમાણસ પણ = વિભૂષાવાળો પણ ધર્મને .
=