________________
અમ દશવૈકાલિકસૂગ ભાગ-૩ અહિ અધ્ય. ૬ સૂત્ર-૬૦, ૬૧ ૩ છેગૃહસ્થો આધાકર્માદિ કરવા જલ્દી પ્રેરાય.
ઉત્તર ઃ આ સાધુઓ વનપકપ્રતિપાઘાતાદિ દોષોનો પરિહાર કરે છે. (નાછુટકે lઘરોમાં બેસવું જ પડે છે, ત્યારે તેઓ શક્ય એટલા પ્રયત્નપૂર્વક, વનપકપ્રતિઘાતાદિ દોષો ન લાગી જાય એની કાળજી કરશે, યતના કરશે...)
उक्तो निषद्यास्थानविधिः, तदभिधानात्षोडशस्थानं, साम्प्रतं सप्तदशस्थानमाह
वाहिओ वा अरोगी वा, सिणाणं जो उपत्थए । वुक्कंतो होइ आयारो, जढो मो વરૂ સંગમો દ્ગા
નિષઘાસ્થાનની વિધિ કહી. તેના કથનથી સોળમું સ્થાન કહેવાયું. હવે ૧૭મું સ્થાન " કહે છે.
ગા.૬૦ રોગી કે અરોગી જે સ્નાનને કરે છે, (તેના વડે) આચાર ઉલ્લંધિત થાય છે, સંયમ ત્યજાય છે. 1 “વાદિ વત્તિ સૂત્ર, વ્યાધિમાન વા' વ્યથિત “ગરો વા' વિપ્રમુaો વા |
‘स्नानम्' अङ्गप्रक्षालनं यस्तु 'प्रार्थयते' सेवत इत्यर्थः, तेनेत्थंभूतेन व्युत्क्रान्तो भवति स्म | 'आचारो' बाह्यतपोरूपः, अस्नानपरीषहानतिसहनात्, 'जढः' परित्यक्तो भवति 'संयमः'
प्राणिरक्षणादिकः, अप्कायादिविराधनादिति सूत्रार्थः ॥६० ॥ 1 ટીકાર્થ : વ્યાધિગ્રસ્ત કે રોગમુક્ત જે સાધુ શરીરના પ્રક્ષાલનરૂપ સ્નાનને પ્રાર્થે છે " |= સેવે છે. " આવા પ્રકારના તેના વડે બાહ્યતપરૂપ આચાર ઉલ્લવિત થાય છે. કેમકે તે સાધુ | * અજ્ઞાનરૂપ પરીષહને સહન કરતો નથી. (અસ્નાન એ એક પ્રકારનો બાહ્યતપ ગણ્યો મા
તથા આ સાધુવડે જીવોની રક્ષા વગેરે રૂપ સંયમ ત્યજાયેલો થાય છે કેમકે સ્નાનમાં અકાય વગેરે જીવોની વિરાધના થાય છે.
प्रासुकस्नानेन कथं संयमपरित्याग इत्याहसंतिमे सुहुमा पाणा, घसासु भिलुगासु अ । जे अ भिक्खु सिणायंतो, विअडेणुप्पलावए ॥६१॥