________________
*
*
*
*
૫.
૮૧
1
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૫૯ हैं पुनः कल्पत इत्याह-'जरयाऽभिभूतस्य' अत्यन्तवृद्धस्य 'व्याधिमतः' अत्यन्तमशक्तस्य , 'तपस्विनो' विकृष्टक्षपकस्य । एते च भिक्षाटनं न कार्यन्त एव, आत्मलब्धिकाद्यपेक्षया तु सूत्रविषयः, न चैतैषां प्राय उक्तदोषाः संभवन्ति, परिहरन्ति च वनीपकप्रतिघातादीति .. સૂત્રાર્થ ૫૬ .
ટીકાર્થ : જેના લક્ષણ આગળ બતાવશું એવા ત્રણમાંથી કોઈપણ એકાદ ગોચરીમાં | પ્રવેશેલો હોય કે જેને ઘરોમાં ઔચિત્યપૂર્વક બેસવાનું કહ્યું છે, (શાસ્ત્રમાન્ય છે, તેને તેનું | [ આસેવન કરવામાં દોષ નથી. (અર્થાતુ જે ત્રણ જણને શાસ્ત્રોએ જ જરૂર પડે તો ઘરોમાં ' " બેસવાની રજા આપી છે, તેઓ ભલે બેસે. એમને દોષ ન લાગે.)
અહીં તી તવાવને જ કો: એ ગાથામાં નથી, તે વાક્યના શેષ તરીકે લઈ લેવું. ' પ્રશ્ન : એ કયા ત્રણ જણ છે ? જેને ગૃહનિષદ્યા કલ્પ.
ઉત્તર : (૧) અત્યન્તવૃદ્ધ (૨) અત્યન્ત અશક્ત (૩) અઢમાદિ વિકૃષ્ટતપકરનાર. આ T ત્રિણને ગૃહનિષદ્યા કલ્પ. 1 પ્રશ્ન : પણ આ બધાને તો ગોચરી માટે મોકલવા જ ન જોઈએ. બીજા સાધુઓ - “ જ એમની ગોચરી લાવી આપે. હવે એમણે ગોચરી માટે ઘરોમાં જવાનું જ નથી, તો “ | પછી ઘરોમાં બેસવાનો સવાલ જ ક્યાં રહે ? '
ઉત્તર : આ બધાને ગોચરીચર્યા ન જ કરાવાય એ સાચી વાત છે. છતાં સૂત્રમાં | વિા કહ્યું છે, તે સૂત્રનો વિષય આત્મલબ્ધિકાદિની અપેક્ષાએ સમજવો. (આશય એ છે આ નિ || ત્રણ જણ જો એવા અભિગ્રહવાળા હોય કે “મારે મારું લાવેલું જ વાપરવું. બીજાએ ન
શા લાવેલું નહિ” તો આ આત્મલબ્ધિક સાધુમાટે તો બીજાઓ ગોચરી લાવી ન શકે. એટલે જ્ઞા | એ વખતે આવા સાધુ અત્યન્તવૃદ્ધ વગેરે હોય તો પણ ગોચરી જાય, અને ત્યાં થાક | | વગેરેને લીધે ઘરોમાં બેસવું પડે . એમને રજા અપાઈ છે. આમ આવા આત્મલબ્ધિકાદિર - રૂપ જે અત્યન્તવૃદ્ધાદિ છે, તે જ આ અપવાદસૂત્રનો વિષય બનશે.)
પ્રશ્ન : આ બધાને પેલા અનાચાર દોષો નહિ લાગે ?
ઉત્તર : પ્રાયઃ આ સાધુઓને બ્રહ્મચર્યવિપત્તિ વગેરે પૂર્વે કહેલા દોષો ન લાગે. .. (આવી અવસ્થામાં તેઓને કોઈપણ કામવિકારાદિ પ્રાયઃ સંભવિત નથી. એટલે જ બ્રહ્મચર્યવિપત્તિ, બ્રહ્મચર્યઅગુપ્તિ, સ્ત્રીશંકા વગેરે દોષો ન લાગે.)
પ્રશ્ન : આ બધામાં બ્રહ્મચર્યસંબંધી દોષો ભલે ન લાગે. પણ વનપકપ્રતિઘાત, , S આધાકર્માદિકરણ વગેરે દોષોથી શી રીતે બચાય? ઉલ્લું સાધુની આવી પરિસ્થિતિ જોઈને તે
r
5
*
F
=
ક
*
*
*