________________
**
E
#
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૫૮, ૫૯
अगुती बंभचेरस्स, इत्थीओ वावि संकणं । कुसीलवड्डूणं ठाणं, दूरओ પરિવ[Ç II ૧૮
ગા.૫૮ બ્રહ્મચર્યની અગુપ્તિ, સ્ત્રીથી શંકન, કુશીલવર્ધક સ્થાન દૂરથી વર્જવું.
ना
य
:
'अगुत्ति 'त्ति सूत्रं, अगुप्तिर्ब्रह्मचर्यस्य तदिन्द्रियाद्यवलोकनेन, स्त्रीतश्चापि शङ्का भवति तदुत्फुल्ललोचनदर्शनादिना अनुभूतगुणायाः, कुशीलवर्धनं स्थानम् उक्तेन प्रकारेणासंयमવૃદ્ધિાર, રત્ત: ‘પરિવર્તયેત્’ પત્યિનેવિત્તિ સૂત્રાર્થઃ ॥ ૧૮ ॥
ટીકાર્થ : (૫) તે સ્ત્રીની ઈન્દ્રિય વગેરેના દર્શનદ્વારા બ્રહ્મચર્યની ગુપ્તિ રક્ષા ન
=
રહે.
(૬) સાધુના ઉફુલ્લ નેત્રોના દર્શન વગેરેથી અનુભૂતગુણોવાળી સ્ત્રી થકી સાધુને વિશે શંકા થાય. (કામવિકારી પુરુષો કેવા હોય, એમની આંખો કેવી હોય, એમના હાવભાવ કેવા હોય.. વગેરે બધું જે સ્ત્રીએ અનુભવેલું હોય તે અનુભૂત મુળા કહેવાય. TM આવી સ્ત્રીઓ પુરુષનાં ચહેરા ઉપરથી જ એના ભાવોનું અનુમાન કરી લેતી હોય છે. તે મૈં એટલે જો ઘરોમાં આવી સ્ત્રી હોય અને સાધુ ઉફુલ્લ = મોટી મોટી આંખોથી સ્ત્રીઓ મૈં તરફ જોતો હોય, ત્રાંસી આંખે જોતો હોય.. તો આ બધું જોઈને પેલી સ્ત્રીને શંકા પડે કે આ સાધુના ભાવ સારા નથી...)
जि
આમ ઉપર બતાવ્યા પ્રમાણે તો ઘરોમાં જઈને બેસવું એ અસંયમની વૃદ્ધિકરનારું નિ સ્થાન છે, એને દૂર વર્જવું.
ન
न
शा
शा
सूत्रेणैवापवादमाह
तिण्हमन्नयरागस्स, निसिज्जा जस्स कप्पई । जराए अभिभूअस्स, वाहीअस्स તસ્સો પ્
સૂત્રથી જ આ બાબતમાં અપવાદ કહે છે.
ગા.૫૯ જરાથી અભિભૂત, વ્યાધિવાળો, તપસ્વી આ ત્રણમાંથી જે અન્યતરને (ગમે તેને) નિષદ્યા કલ્પે છે... (તેને તે નિષદ્યા કરવામાં દોષ નથી.)
'तिह'त्ति सूत्रं, 'त्रयाणां' वक्ष्यमाणलक्षणानाम् 'अन्यतरस्य' एकस्य निषद्या गोचरप्रविष्टस्य यस्य कल्पते औचित्येन, तस्य तदासेवने न दोष इति वाक्यशेषः, कस्य
૧૯૧
न
છ
-
ना
ય