________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૫૭
ગા.૫૭ બ્રહ્મચર્યની વિપત્તિ, પ્રાણીઓના વધમાં વધ, વનીપકનો પ્રતિઘાત, ગૃહસ્થોનો પ્રતિક્રોધ...
'विवत्ति 'त्ति सूत्रं, विपत्तिर्ब्रह्मचर्यस्य- आज्ञाखण्डनादोषतः साधुसमाचरणस्य प्राणिनां च वधे वधो भवति, तथा संबन्धादाधाकर्मादिकरणेन, वनीपकप्रतीघातः, तदाक्षेपणा-अदित्साभिधानादिना, प्रतिक्रोधश्चागारिणां तत्स्वजनानां च स्यात् तदाक्षेपदर्शनेनेति सूत्रार्थः ॥ ५७ ॥
न
मो ટીકાર્થ : (ઘરમાં બેસનારા સાધુને નીચેમુજબ અનાચારો સંભવે..)
त
S (૧) ભગવાનની આજ્ઞાના ખંડનરૂપી દોષથી બ્રહ્મચર્યનો વિનાશ થાય. ડ स्त (આજ્ઞાપાલન એજ બ્રહ્મચર્ય છે. સાધુએ એનું ખંડન કર્યું એટલે બ્રહ્મચર્યવિનાશ કહેવાય. અથવા આજ્ઞા ભાંગીને ઘરોમાં બેસે, સ્ત્રીપરિચયાદિ થાય, એનાથી બ્રહ્મચર્યનાશ થાય.) (૨) જીવોના વધમાં સાધ્વાચારનો વધ થાય.
પ્રશ્ન : સાધુ ઘરે બેસે એમાં જીવોનો વધ શી રીતે ?
ઉત્તર : સાધુ ગૃહસ્થોના ઘરોમાં બેસે, એટલે તેમની સાથે તથાસંબંધ સ્નેહાદિસંબંધ થાય. એના લીધે ગૃહસ્થો સાધુમાટે આધાકર્માદિ બનાવે. આના દ્વારા જીવોનો વધ થાય અને એનાથી સાધુસમાચરણનો વધ થાય.
=
तथा
न
=
(૪) ગૃહસ્થોનો અને તેના સ્વજનોનો સાધુ પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય. કેમકે ઘરની સ્ત્રીઓ સાધુ પ્રત્યે આકર્ષણ ધરાવે, એની સાથે ઘરમાં બેસીને વાતો કરે... એ બધું જુએ એટલે ગૃહસ્થોને = પુરુષોને સાધુ તરફ ક્રોધ થાય એ શક્ય જ છે.
૧૯૦
-
जि
जि
न
न
(૩) વનીપકનાં આક્ષેપણ અને વનીપકને અદિત્સાનું અભિધાનવગે૨ેદ્વારા વનીપકનો પ્રતીઘાત થાય. (સાધુ ઘરમાં બેઠેલો હોય, ગૃહસ્થો સાથે વાતો કરતો હોય તે વખતે ગરીબ-ભિખારીવગેરે યાચકો આવે તો ગૃહસ્થો એને ગમે તેવા શબ્દો બોલે શા “અત્યારે નહિ.....” વગેરે કહે. પેલો જીદ કરે તો કહી દે કે “તને આપવાની મને ઈચ્છા |F જ નથી...” આમ કર્કશશબ્દો બોલવાદ રૂપ આદ્દોગ અને આપવાની ઈચ્છા ન ના હોવાદિનું કથન... આ બધાદ્વારા વનીપકનો પ્રતીષાત થાય એ સ્પષ્ટવાત છે.)
शा
स
ना
य
(અથવા તો સાધુ પ્રત્યેના આક્ષેપણ ખેંચાણ આકર્ષણના કારણે ગૃહસ્થો થ માંગવા આવેલાને રંગમાં ભંગપાડનાર માની આપવાની ના પાડી દે...)
F
त
리