SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ = 'E – મો 8 . દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ પણ અધ્ય. ૬ સૂત્ર-૫૬, ૫૦ g; છે. ટીકાર્થ : આ આસન્દીવગેરે વસ્તુઓ જીવોના અપ્રગટ = અપ્રકાશ આશ્રયભૂત છે. હું અર્થાતુ આમાં ત્રસાદિ જીવો એવી રીતે રહે કે એ દેખાય નહિ. (જુનાજમાનાનાં કાથાની | દોરીવાળા કે સુતરાઉ પાટાવાળા ખાટલાઓમાં ઘણાં બધા અંદરના સ્થાનોમાં ઝીણાં જીવો " હોય પણ એ ઉપર ન દેખાય... એમ વર્તમાનમાં પણ તેવી વસ્તુઓ સ્વયં વિચારી લેવી.) * આ પ્રમાણે છે એટલે આ બધામાં જીવો દુઃખેથી જોઈ શકાય. અને એના ઉપર * બેસવા, ઊંઘવા વગેરેથી એ જીવો પીડાય. આ કારણસર આસન્દી, પર્યક અને ૪ શબ્દથી મંચવગેરે વસ્તુઓ સાધુઓવડે ત્યજાઈ છે. उक्तः पर्यङ्कस्थानविधिः, तदभिधानात्पञ्चदशस्थानम्, इदानी षोडशस्थानमधिकृत्याहगोअरग्गपविट्ठस्स, निसिज्जा जस्स कप्पइ । इमेरिसमणायारं, आवज्जइ स्त વોદિ પદ્ધ છે પર્યક0ાનવિધિ કહેવાયો. તેના કથનથી ૧૫મું સ્થાન કહેવાઈ ગયું. હવે ૧૬મા તે સ્થાનને આશ્રયીને કહે છે કે ગા.૫૬ ગોચંરીમાં પ્રવેશેલા જેને નિષદ્યા કલ્પે છે, તે આવા પ્રકારના અબોધિક અનાચારને પામે છે. • ____ 'गोअरग्ग 'त्ति सूत्रं, गोचराग्रप्रविष्टस्य भिक्षाप्रविष्टस्येत्यर्थः, निषद्या यस्य कल्पते, गृह एव निषीदनं समाचरति यः साधुरिति भावः, स खलु 'एवम् ' ईदृशं जि न वक्ष्यमाणलक्षणमनाचारम् 'आपद्यते' प्राप्नोति 'अबोधिकं' मिथ्यात्वफलमिति सूत्रार्थः IF થી ૧૬ . * F * ટીકાર્થ : ગોચરી ગયેલા જે સાધુને નિષઘા કહ્યું છે, એટલે કે જે સાધુ ઘરમાં જ | ના બેસવાની પ્રવૃત્તિ કરે છે. તે ખરેખર ઈદશ = વક્ષ્યમાણ એવા મિથ્યાત્વરૂપી ફલવાળા = અનાચારને પામે છે. = ૯ ૯ अनाचारमाहविवत्ती बंभचेरस्स, पाणाणं च वहे वहो । वणीमगपडिग्घाओ, पडिकोहो મuિ પછા. અનાચાર બતાવે છે. * *
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy