________________
Aહ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હરિ હરિ અધ્ય. ૬ સૂત્ર-૫૫ - ક
પ્રશ્ન : આમાં તો પૂર્વની જેમ આગંદી વગેરે ઉપર બેસવાદિનો નિષેધ જ કરેલો છે છે. એટલે આમાં અપવાદ ક્યાં આવ્યો? તમે તો અવતરણિકામાં એમ લખેલું કે “આમાં જ અપવાદ બતાવે છે.” પણ અહીં તો કોઈ અપવાદ દર્શાવ્યો નથી.
ઉત્તર : જુઓ. અહીં અપ્રત્યુપેક્ષિત એવા આસન્દી વગેરે ઉપર નિષદનાદિનો * | નિષેધ કરેલો છે. એટલે એના દ્વારા ગ્રન્થકારે ધર્મકથાદિ પ્રસંગમાં રાજકુલાદિમાં પ્રત્યુપેક્ષિત એવા આસન્દી વગેરે ઉપર નિષદનાદિની સંમતિ (વિધિ) આપી દીધી છે.
પ્રશ્ન : પણ અપ્રત્યુપેક્ષિત આસન્દી વગેરેના નિષેધથી પ્રત્યુપેક્ષિત આસન્દી વગેરેની ન મા અનુમતિ શી રીતે નક્કી કરી શકાય ?
ઉત્તર : અન્યથા - જો એ અનુમતિ માનવામાં ન આવે તો વિશેષણની - તું અપ્રત્યુપેક્ષિત શબ્દની ઉપપત્તિ = સંગતિ ન થાય. અને એટલે જ પ્રત્યુપેક્ષિત નું આસન્દીવગેરે પર નિષદનાદિની વિધિ સમજી શકાય છે. (આમ અહીં અપવાદ દર્શાવી જ દીધો છે.) | (જો આસન્દી વગેરેનો સર્વથા ઉપયોગ કરવાનો જ ન હોય તો અપ્રત્યુપેક્ષિત વિશેષણ વાપરત નહિ. પણ એ વિશેષણ દર્શાવીને અર્થપત્તિથી એ વાત દર્શાવી કે ન | સાધુને રાજકુલાદિમાં ધર્મોપદેશ આપવાનો અવસર આવે ત્યારે ત્યાંના આસન્દી વગેરે પર | પ્રતિલેખન કરીને બેસી શકે... આ અપવાદ છે.)
तत्रैव दोषमाहगंभीरविजया एए, पाणा दुप्पडिलेहगा । आसंदी पलिअंको अ, एअमटुं વિવજ્ઞિમાં પI આ આસંદીવગેરેમાં જ દોષ બતાવે છે.
ગા.૫૫ આ ગંભીરવિજયવાળા છે. જીવો દુષ્પતિલેખ છે. એ માટે આનંદી અને પલ્યક છોડાયા છે.
'गंभीर 'त्ति सूत्रं, गम्भीरम्-अप्रकाशं विजयआश्रयः अप्रकाशाश्रया 'एते' | प्राणिनामासन्धादयः, एवं च प्राणिनो दुष्प्रत्युपेक्षणीया एतेषु भवन्ति, पीड्यन्ते ।
चैतदुपवेशनादिना, आसन्दः पर्यङ्कश्च चशब्दान्मञ्चादयश्च एतदर्थं विवर्जिताः साधुभिિિત સૂત્રાર્થ: વ ..
60)
૫
૬
5
4
=
*