________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૩ ૮ ૯ અધ્ય. ૬ સૂત્ર-૫૪ ) ટીકાર્થ: આનંદી અને પર્યક પ્રતીત છે. મંચ પ્રતીત છે. આશાલક એટલે અવખંભથી ( યુક્ત આસનવિશેષ. (ટેબલમાં ટેકો દેવાનું શક્ય નથી. જયારે ખુરશીમાં ટેકો લઈ શકાય. " આમ ખુરશી આશાલક તરીકે ગણી શકાય. એમ ખુરશીમાં બે હાથ ટેકવવાના પાયા પણ * " અવખંભ તરીકે ગણી શકાય. આનંદી એટલે ટેબલ વગેરે જેવા આસન, પલંક એટલે * પલંગ...)
સાધુઓને આ બધા પર બેસવું કે ઊંઘ કરવી એ અનાચરિત છે. કેમકે આ બધું શુષિર " છે. એટલે એમાં જીવોની વિરાધના વગેરે રૂપ દોષોનો સંભવ છે.
अत्रैवापवादमाहनासंदीपलिअंकेसु, न निसिज्जा न पीढए । निग्गंथाऽपडिलेहाए, વૃદ્ધઘુત્તમંદિઠ્ઠા 8 અહીં જ અપવાદ બતાવે છે.
ગા.૫૪ બુદ્ધકૃતમાં અધિષ્ઠાતા નિર્ચન્થો અપ્રતિલેખિત આસંદી, પથંકમાં ન બેસે- ત ને ઉંધે, નિષઘામાં ન બેસે, ઊંધે, પીઠકમાં ન બેસે, ઊંધે.
“નાસંવિત્તિ સૂત્ર, ૧ માસન્ડ્રીપર્વયો :' પ્રતીતયો ન નિષદરાયામ| एकादिकल्परुपायां न पीठके-वेत्रमयादौ 'निर्ग्रन्थाः' साधवः 'अप्रत्युपेक्ष्य' चक्षुरादिना, जि निषीदनादि न कुर्वन्तीति वाक्यशेषः, नञ् सर्वत्राभिसंबध्यते, न कुर्वन्तीति । किंविशिष्टा जि 1 નિશા ? રૂાદ- “શૂદ્ધો ધBતાર:' તીર્થોનુષ્ઠાનપરા રૂત્યર્થ:, રૂદન शा चाप्रत्युपेक्षितासन्धादौ निषीदनादिनिषेधात् धर्मकथादौ राजकुलादिषु प्रत्युपेक्षितेषु शा स निषीदनादिविधिमाह, विशेषणान्यथानुपपत्तेरिति सूत्रार्थः ॥५४॥ ની ટીકાર્થ : આનંદી અને પત્યેક પ્રતીત છે. નિષદ્યા એટલે એક-બે વસ્ત્રોનું બનાવેલું F" Iક પાથરણું... પાઠક એટલે વેરામય વગેરે વસ્તુ. આ બધા ઉપર સાધુઓ ચક્ષુવગેરેથી
પ્રતિલેખન કર્યાવિના બેસવાદિ ક્રિયા ન કરે. છે અહીં નિષીના િન યુવતિ એ ગાથામાં નથી, વાક્યશેષ તરીકે લેવા. નન્ નો છે # બધેજ સંબંધ કરવો. છે એ નિર્ચન્થો કેવા છે ? તે કહે છે કે તીર્થકરોવડે કહેવાયેલા વચનોનું પાલનકરવામાં કે છે. તત્પર છે.
=
=
=