________________
3
આ દશવૈકાલિકસૂગ ભાગ-૩
૬ સૂત્ર-૫૩ એ રૂતિ સૂત્રાર્થ: પ૨ |
ટીકાર્થ : ગૃહસ્થના ભાજનમાં ભોજન કરીએ, તો કદાચ પશ્ચાત્કર્મ અને પૂર્વકર્મ & થાય.
અહીં છ = અમુકલોકો એમ કહે છે કે પશ્ચાત્કર્મ અને પૂર્વકર્મ તો કહ્યા પ્રમાણે છે સમજી લેવા. (હમણાં જ કહ્યું કે પહેલાં વાસણ ધુએ, પછી વાસણ ધુએ... એજ | | પશ્ચાત્કર્માદિ સમજવાના. બીજા કોઈ નહિ.)
મન્ચે તુ = બીજા લોકો એમ કહે છે કે – ગૃહસ્થો એમ વિચારે કે “પહેલાં સાધુઓ ને ભલે ભોજન કરી લે. આપણે પછી ભોજન કરશું” આ રીતે તેઓ મોડું ભોજન કરે તો તે ' એ પશ્ચાત્કર્મ ગણાય. એનાથી ઊંધુ કરે એટલે કે “સાધુઓ ભોજન કરવાના છે. તો { આપણે પહેલાં ભોજન કરી લઈએ...” આ રીતે વહેલું ભોજન કરી લે... તો એ પૂર્વકર્મ. | (આમાં વહેલા-મોડા જમવું અને વહેલા-મોડા નવી રસોઈ બનાવવી... આ બંને ગણી શકાય છે. યથાસંભવ વિચાર કરવો.)
ધર્મચારીઓને = સાધુઓને આવા દોષવાળું ન કલ્પ. માટે જ નિર્ગળ્યો મૈ પશ્ચાત્કર્માદિના ત્યાગમાટે અનંતર દર્શાવેલા એવા ગૃહસ્થભાજનમાં ન વાપરે.
उक्तो गृहिभाजनदोषः तदभिधानाच्चतुर्दशस्थानविधिः, साम्प्रतं पञ्चदशस्थानविधिमाहआसंदीपलिअंकेसु, मंचमासालएसु वा । अणायरिअमज्जाणं, आसइत्तु સફ7 વા | કરૂ છે
ગૃહિભાજનનો દોષ કહેવાયો. તેના કથનથી ચૌદમાસ્થાનની વિધિ કહેવાઈ. હવે | ૧૫મા સ્થાનની વિધિ કહે છે.
ગા.૫૩ આસંદી, પલ્ચક, મંચ, આશાલકમાં બેસવું કે ઊંઘવું આર્યોને અનાચરિત
GP -
પ
ષ
‘ગાસંવિત્તિ સૂત્ર માસવી પર્વ પ્રતિત, તથોરાસીપર્વોઃ પ્રતીતયો , * मञ्चाशालकयोश्च, मञ्चः-प्रतीतः आशालकस्तु-अवष्टम्भसमन्वित आसनविशेषः एतयोः । * 'अनाचरितम्' अनासेवितम् 'आर्याणां' साधुनाम् 'आसितुम्' उपवेष्टुं 'स्वप्तुं वा'* निद्रातिवाहनं वा कर्तुं, शुषिरदोषादिति सूत्रार्थः ॥५३॥