________________
.
" =
'
F
હમ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૫૧, પર છે) જીવો હણાય, તેમાં અસંયમ દેખાયેલો છે. B. 'सीओदगं'ति सूत्रं, अनन्तरोद्दिष्टभाजनेषु श्रमणा भोक्ष्यन्ते भुक्तं वैभिरिति शीतोदकेन • धावनं कुर्वन्ति, तदा 'शीतोदकसमारम्भे' सचेतनोदकेन भाजनधावनारम्भे तथा । ‘માત્રાવનોદ્દાને' સુખડમોવુિ ક્ષાનગ«ત્યારે યાનિ fક્ષણો' હિંચો ભૂતાનિ' |
अप्कायादीनि सोऽत्र-गृहिभाजनभोजने 'दृष्ट' उपलब्धः केवलज्ञानभास्वता असंयमः तस्य મોતિ સૂત્રાર્થ: . પ . 1 ટીકાર્થ : અનંતર દર્શાવેલા ભાજનોને વિશે ગૃહસ્થો આ પ્રમાણે વિચારીને મને કાચાપાણી વડે ધોવાની ક્રિયા કરે કે “સાધુઓ વાપરશે, અથવા સાધુઓ વડે વપરાયું.” પણ (સાધુ જો ગૃહસ્થોના વાસણમાં વાપરવાનો હોય તો ગૃહસ્થ સાધુને વાપરવા આપવાનું ક વાસણ ધોઈ, સ્વચ્છ કરીને આપે. એમ સાધુ વાપરી લે, એ પછી સાધુઓએ આમાં વાપર્યું છે' એ વિચારથી એ વાસણો ધુએ...)
હવે જો આવું થાય તો ત્યારે સચિત્તપાણીવડે વાસણ ધોવા રૂપ આરંભ થયો કહેવાય.
તથા કુંડમોદાદિ વાસણોમાં જે ક્ષાલનક્રિયા કરી, તે ક્ષાલનનું પાણી જમીનવગેરે ઉપર પરઠવવું પડે. .
આ બેમાં જે અપૂકાય વગેરે જીવો હણાય, તે અસંયમ ગૃહસ્થના ભાજનમાં વાપરનારા સાધુને લાગે. એમ કેવલજ્ઞાન રૂપી સૂર્યવડે જોવાયું છે. | વિવशा पच्छाकम्मं पुरेकम्मं, सिआ तत्थ न कप्पइ । एअमटुं न भुंजंति, निग्गंथा
જિદિમાયો જરા વળી,
ગા.૫૨ ત્યાં કદાચ પશ્ચાત્કર્મ, પૂર્વકર્મ થાય. તે ન કહ્યું. આ કારણસર નિર્ચન્હો ગૃહસ્થનાં ભાજનમાં ન વાપરે.
'पच्छाकम्मति सूत्रं, पश्चात्कर्म पुरःकर्म स्यात्तत्र कदाचिद्भवेद्गृहिभाजनभोजने, | पश्चात्पुरःकर्मभावस्तूक्तवदित्येके, अन्ये तु भुञ्जन्तु तावत्साधवो वयं पश्चाद्धोक्ष्याम इति ।
पश्चात्कर्म व्यत्ययेन तु पुरःकर्म व्याचक्षते, एतच्च न कल्पते धर्मचारिणां, यतश्चैवमतः o 'एतदर्थं' पश्चात्कर्मादिपरिहारार्थं न भुञ्जते निर्ग्रन्थाः, केत्याह-'गृहिभाजने' अनन्तरोदित है
?
૫
=
મ
ષ
*
*
*
જઈ