________________
***
त
शा
저
ना।
य
******
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જીવનવાળા. (શેષ સ્પષ્ટ જ છે.)
उक्तोऽकल्पस्तदभिधानात्त्रयोदशस्थानविधिः, इदानीं चतुर्दशस्थानविधिमाहकंसेसु कंसपाएसु, कुंडमोसु वा पुणो । भुंजंतो असणपाणाई, आयारा પરિભ્રહ્મન્ । બ્॰ |
અધ્ય. ૬ સૂત્ર-૫૦, ૫૧
અકલ્પ કહેવાયો. તેના કથનથી તેરમા સ્થાનની વિધિ કહેવાઈ. હવે ૧૪મા સ્થાનની વિધિ કહે છે.
ગા.૫૦ કાંસાઓમાં, કાંસાનાં પાત્રાઓમાં કે કુંડમોદોમાં અશનપાનાદિ ભોગવતો સાધુ આચારથી ભ્રષ્ટ થાય.
‘મેમુત્તિ સૂત્ર, ‘સેવુ' નેટાવિયુ ‘સપાત્રેષ' તિસ્તાવિવુ ‘હુમોવેવ ' हस्तिपादाकारेषु मृन्मयादिषु भुञ्जमानोऽशनपानादि तदन्यदोषरहितमपि 'आचारात्' શ્રમળસંવન્થિન: ‘પરિપ્રશ્યતિ' અવૈતીતિ સૂત્રાર્થ: ॥ ૬૦ ॥
ટીકાર્થ : કંસ
કરોટિકા વગેરે. (કાંસાની નાની નાની વાટકીઓ વગેરે.) તિલક વગેરે. (તે નામવાળા કાંસાના વિશેષ પ્રકારના વાસણો)
કંસપાત્ર
કુંડમોદ હાથીના પગના જેવા આકારવાળા માટીના બનેલા કે અન્યધાતુના બનેલા
=
વગેરે.
આ બધામાં તદન્યદોષરહિત એવા પણ અશન, પાનાદિ વાપરતો સાધુ સાધુસંબંધી આચારથી ભ્રષ્ટ થાય છે.
આવા
कथमित्याह
સીઓવાસમારખે, મત્તધોઅળછજ્જુને | ખારૂં છનંતિ (fછળંતિ) મૂઝાડું, दिट्ठो तत्थ असंम ॥ ५१ ॥
૧૮૪
પ્રશ્ન : કેવી રીતે સાધુ સાધુસંબંધી આચારથી ભ્રષ્ટ થાય છે ?
ઉત્તર : ગા.૫૧ શીતોદકના સમારંભમાં, ભાજનનાં ધોવાણને પરઠવવામાં જે
***
ન
शा
(તદન્યદોષરહિત - તત્ = એ કાંસાદિના વાસણો રૂપી દોષ, તેનાથી અન્ય દોષો આધાકદિ... એ અશનાદિ તદન્યદોષરહિત છે, પણ તત્ દોષવાળા છે. અશનાદિમાટે વાત છે.)
न
E ? F
E
FF
ना
*