________________
* *
*
*
-
5, મ
હAI
આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૪૮, ૪૯ ૧૯ છે અકલ્પિકમાં શું દોષો છે, એ બતાવે છે.
. ગા.૪૮ જેઓ નિત્ય, ક્રીત, ઔદેશિક, આહૃત પિંડાદિ ગ્રહણ કરે છે, તેઓ વધની કે અનુમતિ આપે છે. એમ મહર્ષિવડે કહેવાયું છે. ___'जे'त्ति सूत्रं, ये केचन द्रव्यसाध्वादयो द्रव्यलिङ्गधारिणो ‘नियागं'ति नित्यमामन्त्रितं । पिण्डं 'ममायन्ती'ति परिगृह्णन्ति, तथा 'क्रीतमौद्देशिकाहृतम्' एतानि यथा क्षुल्लकाचारन कथायां वधं' त्रसस्थावरादिघातं 'ते' द्रव्यसाध्वादयः 'अनुजानन्ति' दातृप्रवृत्त्यनुमोदनेन न मी इत्युक्तं च 'महर्षिणा' वर्धमानेनेति सूत्रार्थः ॥४८॥
ટીકાર્થ : જે કોઈપણ દ્રવ્યસાધુ વગેરે દ્રવ્યલિંગધારીઓ નિત્ય આમંત્રિતપિંડને લે છે, ન તથા ક્રત, દેશિકાદિ લે છે.
પ્રશ્ન : ક્રતાદિનો અર્થ શું ?
ઉત્તર : આ ક્રતાદિ જે પ્રમાણે ક્ષુલ્લકાચારકથા નામના ત્રીજા અધ્યયનમાં કહ્યા છે, " તે તે પ્રમાણે જાણવાં.
આ બધું લેનારા દ્રવ્યસાધુઓવગેરે ત્રસ, સ્થાવરાદિ જીવોના ઘાતની અનુમતિ આપનારા છે. કેમકે તેઓ હિંસાસ્વરૂપ એવી દાતાની પ્રવૃત્તિની અનુમોદના કરે છે. આ વાત વર્ધમાનસ્વામીવડે કહેવાઈ છે.
यस्मादेवं तम्हा असणपाणाई कीअमुद्देसिआहडं । वज्जयंति ठिअप्पाणो, निग्गंथा થપ્પનાવિનો ! ૪૬. આવું છે,
ગા.૪૯ તેથી સ્થિતાત્મા, ધર્મજીવી નિર્ઝન્થો ક્રત, ઔદેશિક, આહત અશનપાનાદિ વર્ષે.
:
"
[E
45
r
=
E
5
E
E
F
F
=
=
'तम्ह'त्ति सूत्रं, तस्मादशनपानादि चतुर्विधमपि यथोदितं क्रीतमौद्देशिकमाहृतं. वर्जयन्ति ‘स्थितात्मानो' महासत्त्वा 'निर्ग्रन्थाः' साधवो 'धर्मजीविनः' संयमैकजीविन इति । * સૂત્રાર્થ: . ૪૬
ટીકાર્થ : સ્થિતાત્મા = મહાસત્ત્વશાળી. ધર્મજીવી = સંયમરૂપી એક માત્ર )