________________
IT
E →
स्त
त
EPF
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૪૬, ૪૭, ૪૮
ઋતુબદ્ધકાળમાં = શેષકાળમાં અનલો = નપુંસકો દીક્ષિત કરાતાં નથી. વર્ષાવાસમાં = ચોમાસામાં તો નપુંસકો અને બીજાઓ બંને શૈક્ષો પ્રાયઃ દીક્ષિત કરાતાં નથી. (અર્થાત્ નૂતનદીક્ષિત તરીકે દીક્ષિત કરાતાં નથી.) આ (શિક્ષક) સ્થાપનાકલ્પ છે.
હવે અકલ્પસ્થાપના કલ્પને સૂત્રકાર જણાવે છે. (સૂત્રકારે શિક્ષકસ્થાપના કલ્પ જણાવેલો ન હોવાથી વૃત્તિકારે પહેલાં એ દર્શાવી દીધો છે.)
ગા.૪૬ ઋષિવડે જે આહારાદિ ચાર અભોજય છે, તેને વર્જતો સંયમનું પાલન કરે.
न
'जाई' ति सूत्रं, यानि चत्वारि ' अभोज्यानि' संयमापकारित्वेनाकल्पनीयानि मो 'ऋषीणां' साधुनाम् 'आहारादीनि' आहारशय्यावस्त्रपात्राणि तानि तु विधिना वर्जयन् ‘પંચમં’ સપ્તશપ્રામનુપાનયેત્, તવત્યાને સંયમમાવાવિત્તિ સૂત્રાર્થઃ ॥ ૪૬ ॥
S
ટીકાર્થ : સાધુઓને આહાર, શય્યા, વસ્ત્ર, પાત્ર એ જે ચારવસ્તુ સંયમને અપકારી હોવાથી અકલ્પ્ય છે. તેને વિધિથી ત્યાગતો સાધુ ૧૭ પ્રકારના સંયમને પાળે. જો તે ચારનો ત્યાગ ન કરે તો સંયમનો અભાવ થાય, માટે તેનો ત્યાગ કરે. (૪૨ દોષવાળા આહારાદિ અકલ્પ્ય છે, નિર્દોષ કલ્પ્ય છે.)
एतदेव स्पष्टयति
पिंडं सिज्जं च वत्थं च, चउत्थं पायमेव य । अकप्पिअं न इच्छिज्जा, पडिगाहिज्ज कप्पिअं ॥ ४७ ॥
अकल्पिके दोषमाह
जे निआगं ममायंति, कीअमुद्देसिआहडं । वहं ते समणुजाणंति, इअ (इ) उत्तं महेसिणा ॥ ४८ ॥
त
૧૮૨
B
આ જ વાતને સ્પષ્ટકરતાં કહે છે કે
ना
ગા.૪૭ પિંડ, શય્યા, વસ્ત્ર અને ચોથું પાત્ર અકલ્પ્ય ન ઈચ્છવા, કલ્પ્ય લેવા. स 'पिंड 'न्ति सूत्रं, पिण्डं शय्यां च वस्त्रं च चतुर्थं पात्रमेव च, एतत्स्वरूपं प्रकटार्थम्, ना અત્યિાં નેછેત્, પ્રતિįળીયાત્ ‘ઋત્વિર્ઝ' યથોચિતમિતિ સૂત્રાર્થ: ૫ ૪૭ ।। ટીકાર્થ : પિંડ વગેરેનું સ્વરૂપ પ્રગટ અર્થવાળું છે. આ બધાં અકલ્પ્ય ન લેવા, કમ્પ્ય
य
લેવા.
न
शा
ય
* * *