________________
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
ત્રસજીવોને હણે છે.
'पुढवित्ति सूत्रं, पृथिवीकायं हिंसन्नालेखनादिना प्रकारेण 'हिनस्त्येव' तुरवधारणार्थो व्यापादयत्येव, 'तदाश्रितान्' पृथिवीश्रितान् 'त्रसांश्च विविधान् प्राणिनो' द्वीन्द्रियादीन् * चशब्दात्स्थावरांश्चाप्कायादीन्, 'चाक्षुषांश्चाचाक्षुषांश्च' चक्षुरिन्द्रियग्राह्यानग्राह्यांश्चेति सूत्रार्थः
॥ २७ ॥
न ટીકાર્થ : જે જીવ આલેખનાદિ પ્રકારે પૃથ્વીકાયને હણે છે. તે એ પૃથ્વીમાં રહેલા ૧ મો અનેક પ્રકારના બેઈન્દ્રિયાદિ ત્રસજીવોને હણે જ છે. ચ શબ્દથી સમજવું કે અટ્કાયવગેરે જે ડ સ્થાવરોને પણ હણે જ છે. એ જીવો ચક્ષુગ્રાહ્ય અને અચક્ષુગ્રાહ્ય બંને પ્રકારે સંભવે છે. ડ (ભીનીમાટી ખોદે, એટલે એમાં અકાયની વિરાધના, કીડીનાં નગરાદિ હોય તો ત્રસવિરાધના... વગેરે સ્વયં વિચારી લેવું)
य
અધ્ય. ૬ સૂત્ર-૨૦ થી ૨૯
व.
यस्मादेवं
तम्हा एअं विआणित्ता, दोसं दुग्गइवड्ढणं । पुढविकायसमारंभं, जावजीवाइ वज्जए ॥ २८ ॥
जावु छे,
ગા.૨૮ તેથી દુર્ગતિવર્ધક આ દોષને જાણીને પૃથ્વીકાયસમારંભને યાવજ્જીવ માટે
जि
न
न
शा
'तम्ह'त्ति सूत्रं, तस्मादेवं विज्ञाय दोषं तत्तदाश्रितजीवहिंसालक्षणं 'दुर्गतिवर्धनं' शा संसारवर्धनं पृथिवीकायसमारंभमालेखनादि 'यावज्जीवं' यावज्जीवमेव वर्जयेदिति ना सूत्रार्थः ॥ २८ ॥
स
स
१७४
त
ना
ટીકાર્થ : તે પૃથ્વીજીવો અને તેમાં આશ્રિત ત્રસાદિજીવો... આ બધાની હિંસારૂપી ય સંસારવર્ધક દોષને જાણીને પૃથ્વીસમારંભ યાવજીવમાટે વર્લ્ડવો.
(तत्तदाश्रितजीवहिंसा - तत् = पृथ्वीवो, तदाश्रित
પૃથ્વીમાં રહેલા ત્રસાદિ
=
वो...)
उक्त सप्तमस्थानविधिः, अधुनाऽष्टमस्थानविधिमधिकृत्योच्यते
आउकायं न हिंसंति, मणसा वयसा कायसा । तिविहेण करणजोएण,
H