________________
* *
古
S
स्त
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૨૬, ૨૭
આહારને અશ્રયીને રાત્રિભોજન ન કરે. અર્થાત્ રાત્રે આ ચારમાંથી એકપણ આહાર ન વાપરે.
છે.
उक्तं व्रतषट्कम्, अधुना कायषट्कमुच्यते, तत्र पृथिवीकायमधिकृत्याहपुढविकायं न हिंसंति, मणसा वयसा कायसा । तिविहेणं करणजोएणं, સંનયા મુસમાહિમ ॥ ૨૬ ॥
વ્રતષટ્ક કહેવાઈ ગયા. હવે કાયષક કહેવાય છે. તેમાં પૃથ્વીકાયને આશ્રયીને કહે
ગા.૨૬ સુસમાહિત સંયતો ત્રિવિધ કરણયોગથી મનથી, વચનથી, કાયાથી પૃથ્વીકાયની હિંસા, કરતા નથી.
ટીકાર્થ : સાધુઓ મનથી, વચનથી, કાયાથી પૃથ્વીકાયને આલેખનાદિ કરવા દ્વારા
હણે નહિ.
'पुढवित्ति सूत्रं, पृथ्वीकायं न हिंसन्त्यालेखनादिना प्रकारेण मनसा वाचा कायेन, उपलक्षणमेतदत एवाह- 'त्रिविधेन करणयोगेन' मनःप्रभृतिभिः करणादिरुपेण, के न હિંમન્તીત્યાદ-‘સંયતા:’ સાધવ: ‘સુપ્તમાહિતા’ ધુત્ત્તા કૃતિ સૂત્રાર્થ: રદ્દ॥
त
પ્રશ્ન : હણે નહિ, પણ હણાવી શકે ? અનુમોદી શકે ?
ઉત્તર : આ ઉપલક્ષણ છે. એટલે જ રાનોને લખ્યું છે. મન વગેરેથી न કરણાદિરૂપે હિંસા ન કરે. અર્થાત્ મન-વચન-કાયાથી કરવી નહિ, કરાવવી નહિ, ગા અનુમોદવી નહિ. (રવિ માં આવિ પદથી કરાવવું અને અનુમોદવું એ બે લેવાય...)
મ
પ્રશ્ન : કોણ હિંસા નથી કરતા ?
ना
ઉત્તર : સુસમાહિત
य
સંયમોઘમવાળા સાધુઓ ...
अत्रैव हिंसादोषमाह
पुढविकायं विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे अ विविहे पाणे, चक्खुसे ગ ગદ્યવસ્તુને રા
X
અહીં જ (પૃથ્વીમાં) હિંસાના દોષને બતાવે છે.
ગા.૨૭ પૃથ્વીકાયને હણનારો તેને આશ્રિત એવા ચક્ષુગ્રાહ્ય અને અચક્ષુગ્રાહ્ય વિવિધ
963
r, છ
न
शा
स
ना
य