SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ * * 古 S स्त त દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૬ સૂત્ર-૨૬, ૨૭ આહારને અશ્રયીને રાત્રિભોજન ન કરે. અર્થાત્ રાત્રે આ ચારમાંથી એકપણ આહાર ન વાપરે. છે. उक्तं व्रतषट्कम्, अधुना कायषट्कमुच्यते, तत्र पृथिवीकायमधिकृत्याहपुढविकायं न हिंसंति, मणसा वयसा कायसा । तिविहेणं करणजोएणं, સંનયા મુસમાહિમ ॥ ૨૬ ॥ વ્રતષટ્ક કહેવાઈ ગયા. હવે કાયષક કહેવાય છે. તેમાં પૃથ્વીકાયને આશ્રયીને કહે ગા.૨૬ સુસમાહિત સંયતો ત્રિવિધ કરણયોગથી મનથી, વચનથી, કાયાથી પૃથ્વીકાયની હિંસા, કરતા નથી. ટીકાર્થ : સાધુઓ મનથી, વચનથી, કાયાથી પૃથ્વીકાયને આલેખનાદિ કરવા દ્વારા હણે નહિ. 'पुढवित्ति सूत्रं, पृथ्वीकायं न हिंसन्त्यालेखनादिना प्रकारेण मनसा वाचा कायेन, उपलक्षणमेतदत एवाह- 'त्रिविधेन करणयोगेन' मनःप्रभृतिभिः करणादिरुपेण, के न હિંમન્તીત્યાદ-‘સંયતા:’ સાધવ: ‘સુપ્તમાહિતા’ ધુત્ત્તા કૃતિ સૂત્રાર્થ: રદ્દ॥ त પ્રશ્ન : હણે નહિ, પણ હણાવી શકે ? અનુમોદી શકે ? ઉત્તર : આ ઉપલક્ષણ છે. એટલે જ રાનોને લખ્યું છે. મન વગેરેથી न કરણાદિરૂપે હિંસા ન કરે. અર્થાત્ મન-વચન-કાયાથી કરવી નહિ, કરાવવી નહિ, ગા અનુમોદવી નહિ. (રવિ માં આવિ પદથી કરાવવું અને અનુમોદવું એ બે લેવાય...) મ પ્રશ્ન : કોણ હિંસા નથી કરતા ? ना ઉત્તર : સુસમાહિત य સંયમોઘમવાળા સાધુઓ ... अत्रैव हिंसादोषमाह पुढविकायं विहिंसंतो, हिंसई उ तयस्सिए । तसे अ विविहे पाणे, चक्खुसे ગ ગદ્યવસ્તુને રા X અહીં જ (પૃથ્વીમાં) હિંસાના દોષને બતાવે છે. ગા.૨૭ પૃથ્વીકાયને હણનારો તેને આશ્રિત એવા ચક્ષુગ્રાહ્ય અને અચક્ષુગ્રાહ્ય વિવિધ 963 r, છ न शा स ना य
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy