________________
* E FO
"દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હરિ અધ્ય. ૬ સૂત્ર-૨૪ છે. સ્પષ્ટ ઉલ્લેખ કરતાં હોય છે કે તિ , વવશેષ: વગેરે. અહીં એવું નથી લખ્યું. આ
એ એટલે મને ર એમ ગણીએ, તો વૃત્તિની શૈલિથી વિરુદ્ધ જાય. (૨) મહત્વની બાબત છે | એ છે કે આ ગાથા પછી ૨૪મી ગાથાની અવતરણિકામાં પુર્વ શાસ્ત્ર માને | | દોષપથાય. “અહીં રાત્રે વાપરવામાં કયા દોષ છે.” એનો જ ઉલ્લેખ કરેલો છે. | હવે જો ચરિત મોક્ષ્ય ર એમ બે માનીએ તો આ અવતરણિકા ન ઘટે. કેમકે આમાં માત્ર ભોજનનો જ ઉલ્લેખ છે ખરેખર આવી અવતરણિકા હોવી જોઈએ કે, “ર્વ રાત્રી ઘરને મોનને .” પણ એવું નથી એટલે એ દૃષ્ટિએ આગળ ન હોવો વધુ સંગત ' થાય છે. વરિષ્યતિ ના અર્થ રૂપે જ મોક્યતે શબ્દ વપરાયો છે. અને વર ધાતુ |
ભક્ષણઅર્થમાં પણ છે જ.... અલબત્ત રાત્રે ચરણમાં અને ભક્ષણમાં દોષો તો છે જ એનો નિષેધ નથી. આ તો માત્ર પંક્તિને આધારે શું પંક્તિ હોઈ શકે એનો જ વિચાર કરેલો | છે.)
एवं रात्रौ भोजने दोषमभिधायाधुना ग्रहणगतमाहउदउल्लं बीअसंसत्तं, पाणा निवडिया महिं । दिआ ताई विवज्जिज्जा, राओ। તસ્થ વરે? | ૨૪ |
ગા.૨૪ ઉદકાઢું, બીજસંસક્ત, પૃથ્વી પર જીવો પડેલા હોય, દિવસે તેને વર્જી, રાત્રે ત્યાં ત્તિ કેવી રીતે ચરે ?
_ 'उदउल्लं ति सूत्रं, उदकार्दै पूर्ववदेकग्रहणे तज्जातीयग्रहणात्सस्निग्धादिपरिग्रहः, तथा न | शा 'बीजसंसक्तं' बीजैः संसक्तं-मिश्रम्, ओदनादीति गम्यते, अथवा बीजानि पृथग्भूतान्येव, शा स संसक्तं चारनालाद्यपरेणेति, तथा 'प्राणिनः' संपातिमप्रभृतयो निपतिता 'मह्यां' पृथिव्यां स ना संभवन्ति, ननु दिवाप्येतत्संभवत्येव?, सत्यं, किंतु परलोकभीरुश्चक्षुषा पश्यन् दिवा ना य तान्युदकार्द्रादीनि विवर्जयेत्, रात्रौ तु तत्र कथं चरति संयमानुपरोधेन?, असंभव एव । शुद्धचरणस्येति सूत्रार्थः ॥ २४ ॥ * ટીકાર્થ : ઉદકાÁ શબ્દ લખેલો છે, એમાં પૂર્વની જેમ એકના ગ્રહણમાં તજૂજાતીયનું જ
ગ્રહણ થઈ જતું હોવાથી સબ્ધિ વગેરે પણ લઈ લેવા. (એ બધાનો અર્થ પૂર્વે આવી કે * ગયો છે. છતાં ફરી જોઈ લઈએ. પાણી ટપકે એવી રીતે જે હાથ-ભાજન ભીનાં હોય છે છે તે ઉદકાઢું. જયારે પાણી ટપકે નહિ એ રીતે જે હાથ, ભાજનાદિ ભીનાં હોય તે