________________
હુકમ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જી ડિશ અધ્ય. ૬ સૂત્ર-
૨૩૩ એ છે, એમાં તત્ શબ્દ સમાસમાં નથી, જુદો છે. તત્ = ભાવથી એકભક્તભોજન...) * रात्रिभोजने प्राणातिपातसंभवेन कर्मबन्धसद्वितीयतां दर्शयति| संतिमे सुहुमा पाणा, तसा अदुव थावरा । जाइं राओ अपासंतो, कहमेसणि*
ચરે ? | ૨રૂા.
પ્રશ્ન : રાત્રિભોજન કરે તો ભાવથી એકભક્તભોજન કેમ ન થાય ? અર્થાત્ એમાં [1 પણ કર્મબંધ ન થાય એવું કેમ ન બને? કર્મબંધ થાય તો ભાવથી એકભક્ત ન ગણાય. " પણ ન થાય તો ? | | ઉત્તર : રાત્રિભોજનમાં જીવહિંસાનો સંભવ છે, એટલે તે ભોજન કર્મબંધરૂપીડા - બીજા પદાર્થવાળું બને છે, ભાવથી એકભક્ત રહેતું નથી, એ વાત દેખાડે છે. તું
ગા.૨૩ આ ત્રાસ કે સ્થાવર સૂક્ષ્મ પ્રાણો છે કે જેને રાત્રે નહિ જોતો સાધુ કેવી રીતે એષણીય ચરે ?
“તિને 'ત્તિ સૂત્ર, સર્વેતે-પ્રત્યક્ષોપષ્યમાનસ્વરુપીઃ સૂ: 'પ્રાણિનો' નીવા: त्रसा-द्वीन्द्रियादयः अथवा स्थावराः-पृथिव्यादयः यान् प्राणिनो रात्रावपश्यन् चक्षुषा कथम् | 'एषणीयं' सत्त्वानुपरोधेन चरिष्यति भोक्ष्यते च ?, असंभव एव रात्रावेषणीयचरणस्येति |
સૂત્રાર્થ: ૨૩ || 1 ટીકાર્થ : જે જીવોનું સ્વરૂપ પ્રત્યક્ષથી જણાય છે એવા નાના નાના બેઈન્દ્રિય વગેરે જ ' જીવો કે પૃથ્વી વગેરે સ્થાવરો છે જ, કે જે પ્રાણીઓને સાધુ રારો જોઈ ન શકે. તો એમને આ " ચક્ષુથી ન જોતો સાધુ જીવોની હિંસા ન થાય એ રીતે ગોચરીચર્યા શી રીતે કરશે ? અને શા
જીવોની હિંસા ન થાય એ રીતે વાપરશે શી રીતે ? રાત્રો જીવહિંસારહિતપણે જ ના ગોચરીચર્યાનો અસંભવ જ છે.
આ રીતે રાત્રે ભોજન કરવામાં દોષને કહીને (અને ગોચરીચર્યા કરવામાં દોષને કહીને) હવે ગોચરી વહોરવા સંબંધમાં દોષ જણાવે છે. (પ્રતમાં લખ્યું છે કે શબ્દ | * અવચૂર્ણિ અને દીપિકામાં નથી. આ વાત અપેક્ષાએ સંગત થાય છે. કેમકે (૧) શ્લોકમાં છે કે રે લખ્યું છે. એટલે વૃત્તિમાં વરિષ્યતિ તો બરાબર, પણ મોક્ષ્યતે વધારાનું થાય. જો કે કે ન હોય તો વરિષ્યતિ નો અર્થ જ મોક્ષ્યતે એમ કરી શકાય. એટલે મૂળ સાથે વૃત્તિ કે એ સંગત થાય. જો કે વૃત્તિકાર અધ્યાહારથી પદાર્થો લઈ શકે છે, પણ ત્યારે વૃત્તિકાર એનો
45
되
=
=
|
a
여