________________
*
*
પાંચ
*
*
*
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૨૨ નાવ નળાસમાં વિત્તી, મિત્તે ર મોગvi | રર . પાંચમા સ્થાનની વિધિ કહેવાઈ. હવે છઠ્ઠા સ્થાનને આશ્રયીને કહે છે.
ગા.૨૨ અહો ! સર્વબુદ્ધોવડે નિત્ય તપ કર્મ વર્ણવાયું છે કે લજ્જાસમ વૃત્તિ અને | એકભક્ત ભોજન.
'अहो त्ति सूत्रं, 'अहो नित्यं तपःकर्मे "ति अहो-विस्मये नित्यं नामापायाभावेन न तदन्यगुणवृद्धिसंभवादप्रतिपात्येव तपःकर्म-तपोऽनुष्ठानं 'सर्वबुद्धः' सर्वतीर्थकरैः मो 'वर्णितं' देशितं, किविशिष्टमित्याह-'यावल्लज्जासमा वृत्तिः' लज्जा-संयमस्तेन समा-सदृशी मा | तुल्या संयमाविरोधिनीत्यर्थः वर्तनं वृत्तिः- देहपालना 'एकभक्तं च भोजनम् एकं भक्तं : स्तु द्रव्यतो भावतश्च यस्मिन् भोजने तत्तथा, द्रव्यत एकम्-एकसंख्यानुगतं,भावत एकं- स्त
कर्मबन्धाभावादद्वितीयं, तद्दिवस एव रागादिरहितस्य अन्यथा भावत एकत्वाभावादिति
સૂત્રાર્થ૨૨ 1 ટીકાર્થ : “અહો' શબ્દ આશ્ચર્ય દર્શાવવાના અર્થમાં છે. નિત્ય એટલે અપાયના | | અભાવવડે તપ અને બીજા ગુણોની વૃદ્ધિનો સંભવ હોવાથી જે કદી પ્રતિપાતી ન હોય, | અપ્રતિપાતી જ હોય તે.
સર્વતીર્થકરોવડે આવું નિત્ય તપઅનુષ્ઠાન દેખાડાયું છે. પ્રશ્ન : તે કેવું છે ? કયું છે ?
ઉત્તર : લજજા એટલે સંયમ, તેને તુલ્ય એવી વૃત્તિ = દેહપાલના. અર્થાત્ સંયમને 3 આ વિરોધ ન આવે એવી દેહપાલના. તે આ રીતે - દ્રવ્યથી અને ભાવથી એક ભક્ત છે, | જે ભોજનમાં તે એકભક્ત ભોજન કહેવાય. | તેમાં દ્રવ્યથી એક એટલે એકસંખ્યાવાળું ભોજન.
ભાવથી એક એટલે કર્મબંધનો અભાવ હોવાથી જેમાં કર્મરૂપી બીજવસ્તુ નથી તે , ભોજન.
(ટુંકમાં દ્રવ્યથી અને ભાવથી એકભક્તભોજન એ સંયમને અવિરોધી દેહપાલના છે. એજ નિત્ય તપ છે. એમાં એકજવાર વાપરવું એ દ્રવ્યથી એકભક્તભોજન...)
આ ભાવથી એકભક્તભોજન દિવસના સમયમાં જ રાગાદિરહિત સાધુને સંભવે. * રાત્રિના સમયમાં જો સાધુ ભોજન કરે તો એ ભાવથી એકભક્તભોજન ન બને. (એવું જ Sાવ શબ્દ સૂચિત કરે છે. એ કેમ ન બને? તે પછી દર્શાવાશે.) (તદિવસ વ શબ્દ છે