________________
न
E
.
#
'सव्वत्थ 'त्ति सूत्रं, 'सर्वत्र' उचिते क्षेत्रे काले च 'उपधिना' आगमोक्तेन वस्त्रादिना सहापि 'बुद्धा' यथावद्विदितवस्तुतत्त्वाः साधवः 'संरक्षणपरिग्रह' इति संरक्षणाय षण्णां जीवनिकायानां वस्त्रादिपरिग्रहे सत्यपि नाचरन्ति ममत्वमिति योगः, किं चानेन ?, ते हि भगवन्तः ‘अप्यात्मनोऽपि देह' इत्यात्मनो धर्मकायेऽपि विशिष्टप्रतिबन्धसंगतिं न कुर्वन्ति त 'ममत्वम्' आत्मीयाभिधानं, वस्तुतत्त्वावबोधात्, तिष्ठतु तावदन्यत्, ततश्च देहवदपरिग्रह વ તવિત્તિ સૂત્રાર્થઃ ॥ ૨ ॥
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
“એ ન થાય” તો એ કેમ ન થાય ?
ઉત્તર ઃ વસ્ત્રાદિમૂર્છાનું કારણ અબોધ અજ્ઞાન છે. સાધુઓ પાસે સમ્યબોધ છે. એના દ્વારા તેઓને મૂર્છાના બીજભૂત એવા અબોધનો વિનાશ થઈ ગયો છે. એટલે સાધુઓને વસ્ત્રાદિ હોવા છતાં મૂર્છા ન થાય. (અજ્ઞાનીઓને વસ્ત્રાદિ ન હોવા છતાં મૂર્છા થાય.)
=
અધ્ય. ૬ સૂત્ર-૨૧, ૨૨
स
આ જ વાત કહે છે કે
ગા.૨૧ સર્વત્ર ઉપધિની સાથે રહેલા એવા બુદ્ધો સંરક્ષણમાટેના પરિગ્રહમાં અને પોતાના દેહમાં પણ મમત્વને આચરતાં નથી.
ટીકાર્થ : સાધુઓ ઉચિતક્ષેત્રમાં એને ઉચિતકાળમાં આગમમાં કહેલી વસ્ત્રાદિ ઉપધિ સાથે વર્તતા હોય, તો પણ વાસ્તવિક રીતે વસ્તુતત્ત્વનું જ્ઞાન પામી ચૂકેલા સાધુઓ ષટ્કાયની રક્ષામાટે કરેલો વસ્ત્રાદિ પરિગ્રહ હોવા છતાં પણ તેમાં મમત્વને આચરતા | નથી.
जि
न
शा
शा નાયરતિ મમાન્ડ્સ નો સંળપદે સાથે યોગ કરવો.
स
ना
ना
અરે ! આનાથી શું ? અર્થાત્ આ કંઈ મોટી વાત નથી કે ‘તેઓ વસ્ત્રાદિ પર મમત્વ ન કરે.' તે ભગવન્તો તો પોતાના ધર્મકાયમાં પણ, ધર્મ સાધનભૂત શરીરમાં પણ મૈં વિશિષ્ટરાગના સંબંધ રૂપ મમત્વ કરતાં નથી, અર્થાત્ “આ શરીર મારું છે.” એમ શરીરમાં “આત્મીય-મારું” શબ્દનું કથન કરતાં નથી. કેમકે તેઓ વસ્તુતત્ત્વના બોધવાળા # છે. એટલે વસ્ત્રાદિ બીજી વાતો તો દૂર જ રહો.
આમ વસ્ત્રાદિ એ દેહની જેમ સાધુઓને અપરિગ્રહ જ છે.
उक्त: पञ्चमस्थानविधिः, अधुना षष्ठमधिकृत्याह
अहो निच्चं तवो कम्मं, सव्वबुद्धेहिं वण्णिअं ।
૧૬૮
For
ત