________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૧ નિયુક્તિ - ૨૩૮ સચિત્ત દ્રવ્યેષણા ત્રણપ્રકારે છે. (૧) દ્વિપદ સચિત્તદ્રવ્યેષણા એટલે બે પગવાળા મનુષ્યરૂપ સચિત્તદ્રવ્યની તપાસ કરવી તે. (૨) ચારપગવાળા હાથીરૂપ સચિત્તદ્રવ્યની તપાસ કરવી તે. (૩) પગરહિત વૃક્ષરૂપ સચિતદ્રવ્યની તપાસ કરવી તે.
ગાથામાં કાર્ષોપણ શબ્દનું ગ્રહણ કરેલું છે. એના દ્વારા અચિત્તદ્રવ્યેષણા અને અલંકૃતદ્વિપદાદિ સંબંધી મિશ્રદ્રવ્યેષણા સમજી લેવી. (કાર્પાપણ સિક્કો = રૂપિયો નાણું. એ અચિત્ત છે. એની તપાસ એ અચિત્તદ્રવ્યેષણા કહેવાય. તથા મનુષ્ય " આભૂષણોથી વિભૂષિત હોય તો એ પોતે સચિત્ત અને આભૂષણો અચિત્ત... એટલે F મો મિશ્રદ્રવ્ય કહેવાય. એની ગવેષણા એ દ્વિપદમિશ્રદ્રયૈષણા કહેવાય. એમ હાથી અલંકૃત મો 5 હોય તો ચતુષ્પદમિશ્રદ્રવ્યેષણા અને વૃક્ષાદિ વસ્તુ અચિત્તદ્રવ્યથી અલંકૃત હોય ત્યારે 5 ત્ત અપદમિશ્રદ્રવ્યેષણા કહેવાય.)
મ
शा
भावैषणामाह
भावेसणा उ दुविहा पसत्थ अपसत्थगा य नायव्वा । नाणाईण पसत्था अपसत्था कोहमाईणं ॥२३८॥
ભાવૈષણાને બતાવે છે.
નિં.૨૩૮ ગાથાર્થ : પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે ભાવૈષણા જાણવી. જ્ઞાનાદિની પ્રશસ્ત અને ક્રોધાદિની અપ્રશસ્ત.
भावैषणा तु पुनर्द्विविधा, प्रशस्ता अप्रशस्ता च ज्ञातव्या, एतदेवाह'ज्ञानादीना' मिति ज्ञानादीनामेषणा प्रशस्ता क्रोधादीनामप्रशस्तैषणेति गाथार्थः ॥
स ટીકાર્થ : ભાવૈષણા બે પ્રકારે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત.
એમાં જ્ઞાનાદિ સારા ભાવોની એષણા
તપાસ =
ना
ય પ્રશસ્ત ભાવૈષણા.
ક્રોધાદિની એષણા અપ્રશસ્તભાવૈષણા.
=
॥૨૩॥
=
૫
प्रकृतयोजनामाह
भावस्सुवगारित्ता एत्थं दव्वेसणाइ अहिगारो । तीइ पुण अत्थजुत्ती वत्तव्वा पिंडनिज्जुत्ती
પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એ
ત
न
शा
स
य
36
* *