________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૧ નિયુક્તિ - ૨૩૬-૨૩૭ उदिताः सन्तो विपाकप्रदेशोदयाभ्यां संहता एव संसारिणं संघातयन्ति जीवं योजयन्तीत्यर्थः, केनेत्याह- कर्मणाऽष्टप्रकारेण - ज्ञानावरणीयादिना, अतः क्रोधादयः पिण्ड इति गाथार्थ: ।। प्ररूपितः पिण्डः, साम्प्रतमेषणाऽवसरः, तत्र क्षुण्णत्वान्नामस्थापने अनादृत्य द्रव्यैषणामाह
ટીકાર્થ : ચાર ભાપિંડમાં જ અન્વર્થને બતાવે છે. (ચારકષાયોને પિંડ શી રીતે કહેવાય ? એ દર્શાવવા એમાં પિંડ શબ્દનો અર્થ વ્યાકરણ પ્રમાણે શી રીતે ઘટે છે ? એ
न
न
S
દર્શાવે છે.) વૈયાકરણીઓનું શાસ્ત્ર આ છે કે પિડ્ ધાતુ સંઘાતમાં સમૂહમાં છે. અર્થાત્ પિડ્ ધાતુ સમૂહ અર્થને જણાવે છે અને આ અર્થ આ ક્રોધાદિમાં પણ ઘટે છે. જે કારણથી તે ક્રોધાદિ ચાર કષાયો વિપાકોદય અને પ્રદેશોદય દ્વારા ઉદયમાં આવે ત્યારે સમૂહરૂપ જ હોય છે અને એવા તે કષાયો સંસારી જીવને જોડે છે.
પ્રશ્ન : જીવને કોની સાથે જોડે છે ?
ઉત્તર : જ્ઞાનાવરણીયાદિ કર્મોની સાથે જોડે છે.
આથી જ તે ક્રોધાદિ ચાર એ પિંડ છે.
त
ગાથાર્થ:।
ટીકાર્થ : દ્રવ્યેષણા ત્રણપ્રકારે છે. (૧) સચિત્તદ્રવ્યોની એષણા (૨) અચિત્તદ્રવ્યોની એષણા (૩) મિશ્રદ્રવ્યની એષણા.
– બે ક્
પિંડની પ્રરૂપણા થઈ ગઈ.
હવે એષણાનો અવસર છે.
તેમાં નામ-સ્થાપના ક્ષુણ્ણ હોવાથી તેનો અનાદર કરીને (તેની પ્રરૂપણા છોડી નિ દઈને) દ્રવ્યેષણાને કહે છે.
નિ
મૈં
न
शा
दव्वेसणा उ तिविहा सचित्ताचित्तमीसदव्वाणं । दुपयचउप्पय अपया नरगयकरिसावणदुमाणं ॥ २३७॥
शा
स
स
નિ. ૨૩૦ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
ના
ना
य
द्रव्यैषणा तु त्रिविधा भवति, सचित्ताचित्तमिश्रद्रव्याणामेषणा द्रव्यैषणा, य सचित्तानां द्विपदचतुष्पदापदानां यथासंख्यं नरगजद्रुमाणामिति, कार्षापणग्रहणादचित्तद्रव्यैषणा अलङ्कतद्विपदादिगोचरमिश्रद्रव्यैषणा च द्रष्टव्येति
૪
ત