________________
* * *
*
આ દશવૈકાલિકસૂગ ભાગ-૩ અકિલા અધ્ય. ૬ સૂત્ર-૧૯ र जंपि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । तंपि संजमलज्जट्ठा, घारंति । ક પરિહાંતિ ૨૬ છે. * પ્રશ્ન ઃ જો આવું માનો, તો વસ્ત્રાદિને ધારણકરનારા સાધુઓને સંનિધિ નથી એમ કે કે શી રીતે કહેવાય ?
ઉત્તરઃ ગા.૧૯ જે કંઈપણ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોઇન છે. તે પણ સંયમલજાને તે માટે રાખે છે અને વાપરે છે. | 'जंपि'त्ति सूत्रं, यदप्यागमोक्तं 'वस्त्रं वा' चोलपट्टकादि 'पात्रं वा' अलाबुकादि मो ‘શ્વન' વર્ષાન્યાવુિં, “પવિપુંછન' નોહર, તuિ “સંયમન્નાર્થ 'પિતિ સંયમર્થ : पात्रादि, तद्व्यतिरेकेण पुरुषमात्रेण गृहस्थभाजने सति संयमपालनाभावात्, लज्जार्थं स्तु वस्त्रं, तद्वयतिरेकेणाङ्गनादौ विशिष्टश्रुतपरिणत्यादिरहितस्य निर्लज्जतोपपत्तेः, अथवा संयम एव लज्जा तदर्थं सर्वमेतद्वस्त्रादि धारयन्ति, पुष्टालम्बनविधानेन 'परिहरन्ति च' परिभुञ्जते च मूर्छारहिता इति सूत्रार्थः ॥१९॥
ટીકાર્થ : જે કંઈપણ આગમમાં કહેલા ચોલપટ્ટાદિ વસ્ત્ર, તુંબડાદિ પાત્ર, વર્ષાકલ્પાદિ ત્રિ કંબલ, રજોહરણ છે. તેને પણ સાધુઓ સંયમ અને લજંજાને માટે રાખે છે અને વાપરે
છે. ત્તિ એમાં સંયમને માટે પાત્રાદિ છે. જો પાત્રાદિ ન હોય, તો એના વિના એકલા પુરુષે નિ | R તો ભોજનાદિ માટે ગૃહસ્થના ભાજનનો ઉપયોગ કરવો પડે અને એમાં સંયમપાલન ન ; ન થાય.
લજજાને માટે વસ્ત્ર છે. વસ્ત્ર ન હોય તો સ્ત્રી વગેરે હોતે છત્તે વિશિષ્ટશ્રુત પરિણતિ 1 | વગેરેથી રહિત સાધુને નિર્લજજતા આવી જાય. (સ્ત્રીઓની હાજરીમાં પણ સાધુ નગ્ન ની
રહે તો એ નિર્લજ્જ બને જ, આ નિર્લજજતા વધુ પાપ કરવામાં પણ નિર્લજ્જ બનાવે એ શક્ય છે જ.)
અથવા તો સંયમ એ જ લજજા. તેને માટે પુષ્ટાલંબનના વિધાનથી આ વસ્ત્રાદિ આ બધું રાખે અને પુષ્ટાલંબન આવે ત્યારે મૂચ્છ વિના એનો ઉપયોગ કરે.
(પુષ્ટાત્મવનવિથાનેન શબ્દ બંનેબાજુ જોડી શકાય. આમ છતાં ઔધિકઉપધિનું ધારણ તો અવશ્ય કરવાનું જ છે. એટલે ત્યાં પુષ્ટાલંબન શબ્દ ન જોડીએ તો હજી ચાલે. પણ * હ રાખેલી એ ઉપધિનો વપરાશ તો પુષ્ટાલંબન હોય ત્યારે જ મૂછવિના કરવાનો છે...) )
5
E
F
=
= 1