________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૧૮ संनिधिदोषमाहलोहस्सेस अणुप्फासे, मन्ने अन्नयरामवि । जे सिआ सन्निहिं कामे, गिही पव्वइए नसे ॥१८॥ સંનિધિ કરવાનો દોષ શું ? એ જણાવે છે.
ગા.૧૮ આ લોભનો અનુસ્પર્શ છે. (તીર્થકરો) માને છે કે જેઓ કદાચિત્ અન્યતર પણ સંનિધિને સેવે છે. તે ગૃહી છે. તે પ્રવ્રજિત નથી.
'लोभस्स 'त्ति सूत्रं, 'लोभस्य' चारित्रविनकारिणश्चतुर्थकषायस्य 'एसोऽणुप्फास'त्ति | एषोऽनुस्पर्शः-एषोऽनुभावो यदेतत्संनिधिकरणमिति, यतश्चैवमतो 'मन्ये' मन्यन्ते,
प्राकृतशैल्या एकवचनम्, एवमाहुस्तीर्थकरगणधराः 'अन्यतरामपि' स्तोकामपि 'यः स्तु स्यात्' यः कदाचित्संनिधि 'कामयते' सेवते 'गही' गृहस्थोऽसौ भावतः प्रव्रजितो नेति,
दुर्गतिनिमित्तानुष्ठानप्रवृत्तेः, संनिधीयते नरकादिष्वात्माऽनयेति संनिधिरिति शब्दार्थात् त प्रव्रजितस्य च दुर्गतिगमनाभावादिति सूत्रार्थः ॥ १८ ॥
ટીકાર્થ : જે આ સંનિધિકરણ છે, તે ચારિત્રમાં વિદન કરનારા ચોથા કષાયરૂપ લોભનો પ્રભાવ છે. (લોભના પ્રભાવે જ સંનિધિ થાય.)
આવું છે માટે જ તીર્થંકરો-ગણધરો આ પ્રમાણે માને છે એટલે કહે છે કે જેઓ નિ ક્યારેક થોડીક પણ સંનિધિને સેવે છે, તે ભાવથી ગૃહસ્થ છે. ભાવથી સાધુ નથી. કેમકે નિ
એ દુર્ગતિનાં નિમિત્તભૂત એવા અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. શા પ્રશ્ન : સંનિધિ દુર્ગતિનું નિમિત્ત શી રીતે ?
- 'ઉત્તર : જેનાદ્વારા આત્મા નરકાદિમાં સારી રીતે સ્થાપિત કરાય... તે સંનિધિ... | ના આ રીતે સંનિધિ શબ્દનો અર્થ થતો હોવાથી એ વાત સ્પષ્ટ છે કે સંનિધિ દુર્ગતિનું નિમિત્ત ના
It
“E
= ET
પ્રશ્ન : ભલે ને સંનિધિ દુર્ગતિનિમિત્ત હોય, પણ એટલા માત્રથી સંનિધિકરનારો કેમ સાધુ મટી જાય ? 0 ઉત્તર : જે પ્રવ્રજિત હોય, સાધુ હોય એનું તો દુર્ગતિમાં ગમન ન જ થાય અને છે | સંનિધિકરનારો દુર્ગતિમાં જાય છે. માટે માનવું જ પડે કે તે ગૃહી છે, સાધુ નથી. ..
आह-यद्येवं वस्त्रादि धारयतां साधुनां कथमसंनिधिरित्यत आह
જીy * * *