________________
ટીકાર્ય : અબ્રહ્મ રૌદ્ર અનુષ્ઠાનનું હેતુ હોવાથી રૌદ્ર કહેવાય છે. (આમાં હિંસા થાય, આ માટે પૈસા કમાવવાદિ ઘણા આરંભો કરવા પડે...) તથા એ બધા પ્રમાદોનું મૂળ હોવાથી પ્રમાદવાળું કહેવાય. તથા આ જેણે જિનવચન જાણેલા છે, તેના વડે આનું સેવન અઘરું છે. કેમકે એ તો જાણે કે આ અનંતસંસારનું કારણ છે.
અબ્રહ્મ આવું છે, માટે આ માનવલોકમાં મુનિઓ તેને સેવતા નથી. S પ્રશ્ન : એ મુનિઓ કેવા છે ?
शा
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૧૫, ૧૬
‘નાવતિ’ નસેવન્તે મુનયો ‘તોજે’ મનુષ્યતોળે, વિવિશિષ્ટા કૃત્યાહ-‘મેવાયતનવનિનો’ भेदः - चारित्रभेदस्तदायतनं तत्स्थानमिदमेवोक्तन्यायात्तद्वर्जिन:- चारित्रातिचारभीरव इति મૂત્રાર્થ: ॥
॥
F F
य
ત
भ्त ઉત્તર : ભેદ-ચારિત્રનાશ, તેનું સ્થાન આ અબ્રહ્મ જ. ઉપરદર્શાવેલા ન્યાયથી એ ચારિત્રનાશનું સ્થાન બને જ. સાધુઓ એને વર્જનારા છે. અર્થાત્ ચારિત્રના અતિચારોથી ગભરાનારા સાધુઓ અબ્રહ્મ ન સેવે. (નવવાડોનો ભંગ ચારિત્રના અતિચાર રૂપ છે, 7 સંપૂર્ણ અબ્રહ્મસેવન અનાચાર રૂપ છે. સાધુઓ તો અતિચાર પણ વર્ષે છે, તો અનાચાર મેં તો ન જ આચરે, એ સ્વાભાવિક છે. અહીં ભેદાયતન અબ્રહ્મ અર્થ લીધો છે. એટલે મૅ “અબ્રહ્મત્યાગી સાધુઓ અબ્રહ્મ‘ન આચરે” એમ વાક્યાર્થ થાય. પણ એમાં એકજ વાત બેવાર આવતી હોય એમ લાગે છે. કદાચ એટલે જ વૃત્તિકા૨ે ચારિત્રાત્તિાશ્મીર્વ: એમ ન અંતમાં લખ્યું છે. અબ્રહ્મ એ અતિચાર નથી, અનાચાર છે. અતિચાર તરીકે નવવાડોનો િ ભંગ આવી શકે. એટલે ઉ૫૨મુજબ અર્થ કરવો સંગત ભાસે છે.)
મૈં
न
शा
F
ना
एतदेव निगमयति
मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं । तम्हा मेहुणसंसग्गं, निग्गंथा वज्जयंति
નં ૬૬ ॥
આ જ વાતનું નિગમન, સમાપન કરે છે.
ગા.૧૬ આ અધર્મનું મૂળ છે. મોટા દોષોનાં સમૂહરૂપ છે. તેથી નિગ્રન્થો મૈથુન સંસર્ગને વર્જે છે.
‘મૂર્તત્તિ સૂત્ર, ‘મૂત્ત' વીનમેતવું ‘ધર્મસ્ય' પાપચેતિ પારલૌોિડાય: 'महादोषसमुच्छ्रयं' महतां दोषाणां चौर्यप्रवृत्त्यादीनां समुच्छ्रयं - संघातवदित्यैहिकोऽपायः,
***
૧૬૩
મ
F ” F
य