________________
૧૩૯ ૯ ૨૯
F
=
આમ દશવૈકાલિકસૂર ભાગ-૩ સ્ટીસ્ટ - અધ્ય. ૬ સૂત્ર-૧૪, ૧૫ -
मूल्यतः प्रमाणतश्च, यदिवा बहु मूल्यप्रमाणाभ्यामेव, किं बहुना?-'दन्तशोधनमात्रमपि' ( तथाविधं तृणादि अवग्रहे यस्य तत्तमयाचित्वा न गृह्णन्ति साधवः कदाचनेति सूत्रार्थः ॥ १३ ॥एतदेवाह-'तंति सूत्रं 'तत्' चित्तवदादि आत्मना न गृह्णन्ति विरतत्वात्, नापि ग्राहयन्ति परं विरतत्वादेव, तथाऽन्यं वा गृह्णन्तमपि स्वयमेव 'नानुजानन्ति' नानुमन्यन्ते संयता इति । સૂત્રાર્થ: ૨૪
ટીકાર્થ : ચિત્તવદ્ = સચિત્ત = દ્વિપદ = મનુષ્ય વગેરે. અચિત્તવદ્ = અચિત્ત = હિરણ્ય વગેરે.
અલ્પ મૂલ્યથી અને પ્રમાણથી (ઓછી કિંમતનું તે અલ્પ, નાના પ્રમાણવાળું તે, અલ્પ)
બહુ મૂલ્યથી અને પ્રમાણથી. (મોટી કિમતનું તે બહુ, મોટા પ્રમાણવાળું તે બહુ)
વધુ શું કહેવું ? દાંતને શુદ્ધ કરવાના સાધનભૂત તેવા પ્રકારના તણખલા વગેરે પણ જે માલિકના સ્થાનમાં પડેલા હોય, તે માલિક પાસે તેની યાચના કર્યા વિના સાધુઓ 1 કદાપિ ન લે.
એ જ વાત ગા.૧૪માં કરે છે. તે સચિત્તાદિ ને સાધુઓ (યાચના કર્યા વિના) જાતે | ન લે કેમકે તેઓ વિરતિધર છે. (યાચના વિના લેવામાં ચોરીની વિરતિનો ભંગ થાય.)
બીજા પાસે યાચના વિના ગ્રહણ કરાવે નહિ, એનું કારણ પણ એજ છે કે તેઓ વિરતિધર ત્તિ છે. તથા બીજો કોઈ પોતાની મેળે જ ગ્રહણ કરતો હોય તો પણ સાધુઓ તેને રજા ન નિ
૦
આપે.
૫
૬
।
=
મ
उक्तस्तृतीयस्थानविधिः चतुर्थस्थानविधिमाहअबभचरिअं घोरं, पमायं दुरहिट्ठिअं । नायरंति मुणी लोए,
માયેયUાવનો ૨૫ / ત્રીજા સ્થાનની વિધિ કહેવાઈ. ચોથા સ્થાનની વિધિ કહે છે. ગા.૧૫ લોકમાં ભેદાયતનવર્જક મુનિ દુધિષ્ઠિત, પ્રમાદભૂત ઘોર અબ્રહ્મચર્યને ન
ષ
*
& આચરે.
*
*
કે “મવં૫ત્તિ સૂત્ર, બ્રા' પ્રતીત' ‘પોર' રૌદ્ર રૌદ્રાનુષ્ઠાનહેતુત્વી, પ્રવુિં'માલવ हा सर्वप्रमादमूलत्वात् 'दुराश्रयं' दुस्सेवं विदितजिनवचनेनानन्तसंसारहेतुत्वात्, यतश्चैवमतो
ઝ