________________
૨
* -
પ
.
૦
X
હાલ દશવૈકાલિકસૂર ભાગ-૩ હુ છુ . અધ્ય. ૬ સૂત્ર-૧૩, ૧૪, ૧૫ ટ ક ) પણ બીજાઓને અનુમતિ ન આપે.
- મિચેતવનિત્યદિ___ मुसावाओ उ लोगम्मि, सव्वसाहूहिं गरिहिओ । अविस्सासो अ भूआणं,
તë મોસં વિવજ્ઞU | ૨૨ . પ્રશ્ન : આવું શા માટે ? ઉત્તર :
ગા.૧૨ મૃષાવાદ તે લોકમાં સર્વસાધુઓવડે નિંદાયો છે. પ્રાણીઓનો અવિશ્વાસ છે ! તેથી મૃષાવાદ વર્જવો.
“પુસીવીડ"ત્તિ સૂત્ર, મૃષાવાવો દિનો સર્વસ્મિત્તેવ સર્વસાધુ: “નહિંતો' નિશ્વિતઃ, | सर्वव्रतापकारित्वात् प्रतिज्ञातापालनात्, 'अविश्वासश्च' अविश्वसनीयश्च भूतानां मृषावादी | भवति, यस्मादेवं तस्मान्मृषावादं विवर्जयेदिति सूत्रार्थः ॥ १२ ॥ | ટીકાર્ય : આખાય લોકમાં મૃષાવાદ સર્વસાધુઓ વડે નિંદાયેલો છે. કેમકે મૃષાવાદ ને
બધા જ વ્રતોને નુકસાન કરનાર છે. અને એ દ્વારા પ્રતિજ્ઞાકરાયેલ પદાર્થોનું પાલન થતું | નથી. (પ્રત્યેક વ્રતસંબંધી દોષોમાં મૃષા બોલીને બચાવ કરે, બધાં વ્રતો દુષિત, વધુદુષિત | બનતાં જ જાય..) તથા મૃષાવાદી માણસ જીવોને વિશ્વાસપાત્ર બનતો નથી.
જે કારણથી આવું છે, તે કારણથી મૃષાવાદને વર્જવો. उक्तो द्वितीयस्थागविधिः, साम्प्रतं तृतीयस्थानविधिमाहचित्तमंतमचित्तं वा, अप्पं वा जइवा बहुं । दंतसोहणमित्तंपि, उग्गहंसि अजाइया ॥ १३ ॥ तं अप्पणा न गिण्हंति नोऽवि गिण्हावए परं । अन्नं वा ना गिण्हमाणंपि, नाणजाणंति संजया ॥१४॥
"
મા
ગ
બીજા સ્થાનની વિધિ કહેવાઈ. હવે ત્રીજા સ્થાનની વિધિ કહે છે.
ગા.૧૩-૧૪ સચિત્ત કે અચિત્ત, અલ્પ કે બહુ દંતશોધન માત્ર પણ અવગ્રહમાં " યાચ્યવિના સાધુઓ તેને સ્વયં ન લે, બીજા પાસે ન લેવડાવે, લેનારા અન્યને અનુમતિ | - ન આપે. " 'चित्तमंत त्ति सूत्रं, 'चित्तवद्' द्विपदादि वा 'अचित्तवद्वा' हिरण्यादि, अल्पं वा (