________________
E
=
દશવૈકાલિકસૂર ભાગ-૩ 25 જીત્રા અધ્ય. ૬ સૂત્ર-૧૧
૩ 'अप्पणट्ठ'त्ति सूत्रं, 'आत्मार्थम्' आत्मनिमित्तमग्लान एव ग्लानोऽहं ममानेन । * कार्यमित्यादि 'परार्थं वा' परनिमित्तं वा एवमेव, तथा कोधाद्वा त्वं दास इत्यादि, एकग्रहणे* * तज्जातीयग्रहण'मिति मानाद्वा अबहुश्रुत एवाहं बहुश्रुत इत्यादि मायातो * * भिक्षाटनपरिजिहीर्षया पादपीडा ममेत्यादि लोभाच्छोभनतरान्नलाभे सति प्रान्तस्यैषणी-2 | यत्वेऽप्यनेषणीयमिदमित्यादि, यदिवा 'भयात्' किञ्चिद्वितथं कृत्वा प्रायश्चितभयान्न - कृतमित्यादि, एवं हास्यादिष्वपि वाच्यम्, अत एवाह- "हिंसकं' परपीडाकारि सर्वमेव न मो मृषा ब्रूयात् स्वयं नाप्यन्यं वादयेत्, ‘एकग्रहणे तज्जातीयग्रहणात्' ब्रुवतोऽप्यन्यान्न मो સિનુગાનીયાવતિ સૂત્રાર્થ: II ૨૨ /
ટીકાર્થ : (૧) પોતાના માટે મૃષા : પોતે ગ્લાન ન હોય છતાં “હું ગ્લાન છું, મારે તો આ વસ્તુની જરૂર છે” વગેરે બોલવું. T (૨) બીજા માટે મૃષા : ઉપર મુજબ જ (કે બીજો ગ્લાન ન હોય છતાં “એ ગ્લાન
છે, એને અમુક ચીજનું કામ છે...”) ન (૩) ક્રોધથી : “તું દાસ છે” વગેરે શબ્દો ગુસાદિથી બોલવા.
અહીં ચાર કષાયોમાંથી એક ક્રોધકષાયનું ગ્રહણ કરેલું છે, જેના દ્વારા તજૂજાતીય | બાકીના ત્રણ કષાયો પણ લઈ લેવા. એમાં
(૪) માનથી ? પોતે બહુશ્રુત ન હોય છતાં “હું બહુશ્રુત છું” વગેરે.
(૫) માયાથી : ભિક્ષા માટે ભ્રમણ કરવાનો પરિત્યાગ કરવાની ઈચ્છાથી સાધુ બોલે, [ કે “મારા પગમાં પીડા છે.”
| (૬) લોભથી : વધુ સારા અન્નનો લાભ થાય એટલે જે પ્રાન્ત = તુચ્છવસ્તુ નિર્દોષ " હોય તેને પણ “આ દોષિત છે.” એમ કહેવું તે (જો એ નિર્દોષ ગણે તો એ પણ વહોરવી | "ી પડે, માંડલીમાં વાપરવી પડે. પણ ઘરમાં કે માંડલીમાં એને દોષિત કહી દે તો એ ના વાપરવી ન પડે. બીજીગોચરી વાપરી શકાય. આમાં લોભથી જ મૃષા બોલાય છે.)
(૭) ભયથી : કંઈક ખોટું કરીને પ્રાયશ્ચિત્તના ભયથી “મેં આ કર્યું નથી” એમ * બોલવું તે. * એ રીતે હાસ્ય, શોક વગેરેમાં પણ કહેવું.
આથી જ કહે છે કે બીજાને પીડાકારી બધા જ મૃષાવચનો સ્વયં ન બોલે કે બીજા | આ પાસે બોલાવે નહિ. “એકગ્રહણમાં તજજાતીયગ્રહણ થાય” એ ન્યાયથી બોલનારા એવા
H
|
45
=
=
=
%
E
=
=
*
* ,