________________
*
*
, ૫
-
4
IT
હત દશવૈકાલિકર્ણ ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૧૦, ૧૧ - છે. એટલે કરણ-કરાવણ એ બેનું ગ્રહણ કરેલું હોવાથી તનૂજાતીય એવા અનુમોદનનું પણ આ એ ગ્રહણ થઈ જાય. એટલે સમજી લેવું કે જીવોને હણનારાઓને જાણે કે અજાણે અનુમતિ : * ન આપવી.
આમ જ કારણથી પ્રભુની આજ્ઞા આવી છે, એ કારણથી જ તે નિપુણ-સૂક્ષ્મ જોવાઈ છે એમ સમજી શકાય છે.
अहिंसैव कथं साध्वीत्येतदेवाहसव्वे जीवावि इच्छंति, जीविउंन मरिज्जिउं । तम्हा पाणवहं घोरं, निग्गंथा વનયંતિ ૨૦૫ પ્રશ્ન : અહિંસા જ શા માટે સારી ? એ તો પહેલાં કહો. ઉત્તર : એ જ કહે છે.
ગા.૧૦ સર્વ જીવો જીવવાને ઈચ્છે છે, મરવાને નહિ. તેથી નિર્ચન્થો ઘોર a] પ્રાણીવધને વર્જે.
'सव्वे 'त्ति सूत्रं, सर्वे जीवा अपि दुःखितादिभेदभिन्ना इच्छन्ति जीवितुं न मर्तुं | प्राणवल्लभत्वात्, यस्मादेवं तस्मात्प्राणवधं 'घोरं' रौद्रं दुःखहेतुत्वाद् ‘निर्ग्रन्थाः' साधवो વર્નત્તિ માવત: િિત વાગ્યાનાર તિ સૂત્રાર્થઃ || ૧૦ |
ટીકાર્થ : દુઃખી વગેરે બધાં જ ભેદવાળા જીવો જીવવાને ઈચ્છે છે, મરવાને નહિ." | કેમકે બધાને પોતાના પ્રાણ વલ્લભ-પ્રિય છે. આવું હોવાથી જ રૌદ્ર જીવવધને સાધુઓ | " ભાવથી વર્જે છે. જીવવધ દુઃખનું કારણ હોવાથી રૌદ્ર કહેવાય છે. માં અક્ષર વાક્યની " શોભા માટે છે.
उक्तः प्रथमस्थानविधिः अधुना द्वितीयस्थानविधिमाहअप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं न मुसंबूआ, नोवि अन्नं વયાવU ૨૨ / પહેલાસ્થાનની વિધિ કહી, હવે બીજા સ્થાનની વિધિ કહે છે.
ગા.૧૧ પોતાના માટે કે બીજાને માટે, ક્રોધથી કે ભયથી હિંસક મૃષા ન બોલવું, * છે. બીજા પાસે બોલાવવું પણ નહિ.