________________
*
*
*
* દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અહિ અધ્ય. ૬ સૂત્ર-૯ છે. અહિંસામાં વિશેષતા શું છે ? એ દર્શાવે છે કે આધાકર્માદિના પરિભોગના ત્યાગ દ્વારા આ કૃતકારિતાદિના પરિહારથી સૂક્ષ્મ એવી અહિંસા પ્રભુવડે દેખાડાયેલી છે. (આધાકર્માદિનો | | પરિભોગ ન કરે એટલે કરણ-કરાવણ અને અનુમોદનના પાપ ન લાગે... એ રીતે એ કે અહિંસા સૂક્ષ્મ છે.)
માત્ર આગમદ્વારા જણાવેલી છે એટલું જ નહિ, પરંતુ પ્રભુએ એ અહિંસાને ધર્મના | સાધક તરીકે સાક્ષાત્ જોઈ છે. (અથવા તો સાક્ષાત્ ધર્મના સાધક તરીકે જોઈ છે.)
પ્રશ્ન : પ્રભુદેશિત અહિંસા જ નિપુણ છે, એવું શા માટે ?
ઉત્તર : કેમકે આ મહાવીરદેશિત અહિંસામાં જ સર્વજીવસંબંધી સંયમ છે. અન્ય મા 3 અહિંસાઓમાં નહિ. કેમકે અન્યદર્શનીઓએ તો પોતાની અહિંસામાં સાધુને ઉદ્દેશીને 3 | રૂ કરાયેલ ભોજનવગેરેનો ભોગ કરવાનું વિધાન કરેલ છે.
૫
૩,
'આ
re “E
5
एतदेव स्पष्टयन्नाहजावंति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे णोवि | થાય છે ? આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે.
ગા.૯ લોકમાં ત્રાસ કે સ્થાવર જેટલા જીવ છે, તેમને જાણતા કે અજાણતાં હણવા ત્તિ નહિ કે હણાવવા નહિ. न 'जावंति' सूत्रं, यतो हि भागवत्याज्ञा यावन्तः केचन लोके प्राणिनस्त्रसा-द्वीन्द्रियादयः न शा अथवा स्थावराः-पृथिव्यादयः तान् जानन् रागाद्यभिभूतो व्यापादनबुद्धया अजानन्वा शा स प्रमादपारतन्त्र्येण न हन्यात् स्वयं नापि घातयेदन्यैः 'एकग्रहणे तज्जातीयग्रहणाद्' स ना जतोऽप्यन्यान्न समनुजानीयाद्, अतो निपुणा दृष्टेति सूत्रार्थः ॥९॥ ૨ ટીકાર્થ : જે કારણથી ભગવાનની આ આજ્ઞા છે કે લોકમાં બેઈન્દ્રિયવગેરે સો કે જ |પૃથ્વી વગેરે સ્થાવરો જે કોઈપણ પ્રાણીઓ છે. તેમને રાગાદિથી અભિભૂત થયેલાએ છે મારવાની બુદ્ધિથી ન મારવા ન મરાવવા કે પ્રમાદને પરવશ બનીને અજાણતા પણ સ્વયં છે. જ ન હણવા કે બીજાઓ દ્વારા ન હણાવવા.
પ્રશ્ન : કોઈ હણતું હોય તો અનુમોદના કરાય ? એ ઉત્તર : અહીં “એકના ગ્રહણના તેના જાતીયનું ગ્રહણ થઈ જાય” એ પ્રમાણે ન્યાય હું
=