________________
*
*
પ
A ક દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૬ સૂત્ર-૮ નિષદ્યા (એટલે બેસવા માટેના સાધનવિશેષ કે જે) ઘરમાં એક, અનેક રૂપે હોય છે. હું સ્નાન દેશથી અને સર્વથી એમ બે ભેદથી ભિન્ન છે. શોભાવર્જન એટલે વિભૂષાનો પરિત્યાગ.
વર્જનશબ્દ દરેક સાથે જોડવો. શોભાવર્જન, સ્નાનવર્જન... વગેરે. (વ્રતષક સાથે વર્જન શબ્દ ન જોડવો. એમ યથાસંભવ વિચારી લેવું.)
व्याख्याता सूत्रस्पर्शनियुक्तिः, अधुना सूत्रान्तरं व्याख्यायते, अस्य चायमभिसंबन्धः न गुणा अष्टादशसु स्थानेषु अखण्डास्फुटिताः कर्तव्याः, तत्र विधिमाहतत्थिमं पढमं ठाणं, महावीरेण देसिअं । अहिंसा निउणा दिठ्ठा, सव्वभूएसु संजमो ॥८॥ સૂત્રસ્પર્શનિયુક્તિ વ્યાખ્યાન કરાઈ. હવે બીજા સૂત્રોનું વ્યાખ્યાન કરાય છે. એનો આ સંબંધ છે કે અઢારસ્થાનોમાં ગુણો અખંડિત, અસ્ફટિત કરવાના છે. તેમાં તે
,
ન વિધિ કહે છે.
45
વE
ક
ગા.૮ તેમાં આ પ્રથમસ્થાન મહાવીરવડે દેખાડાયું છે. સર્વભૂતોમાં સંયમ | નિપુણ અહિંસા દેખાઈ છે. | तत्थिमं 'ति सूत्रं । 'तत्र' अष्टादशविधे स्थानगणे व्रतषट्के वा अनासेवनाद्वारेण ज 1 'इदं' वक्ष्यमाणलक्षणं प्रथमं स्थानं 'महावीरेण' भगवता अपश्चिमतीर्थकरेण 'देशितं' न शा कथित यदुताहिंसेति । इयं च सामान्यतः प्रभूतैर्देशितेत्यत आह-'निपुणा'। स आधाकर्माद्यपरिभोगतः कृतकारितादिपरिहारेण सूक्ष्मा, न आगमद्वारेण देशिता अपितु स| ना ‘दृष्टा' साक्षाद्धर्मसाधकत्वेनोपलब्धा, किमितीयमेव निपुणेत्यत आह-यतोऽस्यामेव ना य महावीरदेशितायां 'सर्वभूतेषु' सर्वभूतविषयः संयमो, नान्यत्र, उद्दिश्यकृतादिभोग| विधानादिति सूत्रार्थः ॥८॥ * ટીકાર્થ : જે અઢારપ્રકારનો સ્થાનોનો સમૂહ દેખાડ્યો તેમાં અથવા તો વ્રતષકમાં * * વક્ષ્યમાણલક્ષણવાળું આ પ્રથમ સ્થાન છેલ્લાતીર્થંકર મહાવીરવડે અનાસેવનદ્વારા કહેવાયેલું છે જ છે. (હિંસાનું સેવન ન કરવું એમ અનાસેવના રૂપ પ્રથમ સ્થાન છે.)
આ અહિંસા સામાન્યથી તો ઘણાંઓ વડે બતાવાઈ છે, એટલે અહીં પ્રભુએ દેખાડેલી છે
=