________________
બ
8
It
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ મિસ્ટર અધ્ય. ૬ નિર્યુક્તિ-૨૬૭, ૨૬૮ ૩ ઍ આ જ અર્થને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિથી સ્પષ્ટ કરે છે.
નિ.૨૬૭ આચારકથામાં જે અઢાર સ્થાનો કહ્યા છે. તેમાંથી કોઈને પણ સેવતો તે | સાધુ ન હોય.
व्याख्या-अष्टादशस्थानान्याचारकथायां प्रस्तुतायां यानि भणितानि तीर्थकरैः * | तेषामन्यतरस्थानं सेवमानो न भवत्यसौ श्रमण आसेवक इति गाथार्थः ॥
ટીકાર્થ : પ્રસ્તુત આચારકથામાં જે ૧૮ સ્થાનો કહ્યા છે. (જે ઓઘથી કહ્યા છે ? |ો વિભાગથી હજી હવે કહેશે.) એ તીર્થકરોએ કહેલા છે. તેમાંના કોઈપણ સ્થાનને જે સેવે છે તે સાધુ ન કહેવાય. स्तु कानि पुनस्तानि स्थानानीत्याह नियुक्तिकार:
वयछक्कं कायछक्कं, अकप्पो गिहिभायणं । पलियंकनिसेज्जा य, सिणाणं सोहवज्जणं /ર૬૮.
તે કયા સ્થાનો છે ? એ નિર્યુક્તિકાર કહે છે.
નિ.૨૬૮ વ્રતષક, કાયષર્ક, અકલ્પ, ગૃહિભાજન, પર્ઘક, નિષઘા, સ્નાન, શોભાવર્જન.
व्याख्या-व्रतषटकं' प्राणातिपातनिवृत्त्यादीनि रात्रिभोजनविरतिषष्ठानि षड् जि व्रतानि कायषट कं -पृथिव्यादयः षड् जीवनिकायाः 'अकल्प:' । शिक्षकस्थापनाकल्पादिर्वक्ष्यमाणः 'गृहिभाजनं' गृहस्थसंबन्धि कांस्यभाजनादि प्रतीतं 'पर्यङ्क' शयनविशेषः प्रतीतः । 'निषद्या च' गृहे एकानेकरूपा ‘स्नानं' देशसर्वभेदभिन्नं 'शोभावर्जनं' विभूषापरित्यागः, वर्जनमिति च प्रत्येकमभिसंबध्यते, शोभावर्जनं स्नानवर्जनमित्यादीति गाथार्थः ॥७॥
ટીકાર્થ : પ્રાણાતિપાતનો ત્યાગ વગેરે ૬ વ્રતો છે. રાત્રિભોજનત્યાગ એમાં છઠું છે પૃથ્વીવગેરે છ જવનિકાયો એ કાયષર્ક કહેવાય. અકલ્પ એટલે શિક્ષકસ્થાપના-અકલ્પ વગેરે કે જે કહેવાશે. ગૃહિભાજન એટલે ગૃહસ્થોના કાંસાના વાસણ વગેરે પ્રતીત છે. પર્યક એટલે શયનવિશેષ = ઉંઘવા માટે ઉપયોગી સાધનવિશેષ = પલંગ:
વE
F
=
=
=
=