________________
* *
*
મા
Bક દશવૈકાલિકસૂર ભાગ-૩ હરિ હરિ અધ્ય. ૬ સૂત્ર-૫
૯ . પૂર્વના વચનો અને પછીના વચનો વચ્ચે બિલકુલ વિરોધ આવતો નથી એટલે એ રીતે જ
- તે પ્રવર છે. ઉત્કૃષ્ટ છે. (કુપ્રવચનોમાં આ ત્રણ વસ્તુ હોય તો પણ સાચી નથી. Lપૂર્વાપરના વિરોધવાળી હોવાથી પ્રવર = ઉત્કૃષ્ટ નથી. એ જ વાત કહે છે કે, એકાન્તનિત્ય |
કે એકાન્ત અનિત્ય આત્માદિ માનનારા અન્ય પ્રવચનોમાં અવિતથ-પ્રવર પરલોકાદિ * | નથી.
પ્રશ્ન : કેમ અન્યપ્રવચનોમાં આ બધું નથી ? IT ઉત્તર : જો આત્મા એકાન્ત નિત્ય હોય તો એ મરે જ નહિ, એની હિંસા થાય જ ન Fા નહિ. આમ હિંસા પદાર્થ ન ઘટે... આમ બીજી પણ ઘણી બાબતોનો વિરોધ આવતો ડ હોવાથી કુપ્રવચનોમાં પ્રવર પરલોકાદિ નથી. | व्याख्याता काचित्सूत्रस्पर्श नियुक्तिः, अधुना सूत्रान्तरावसरः, अस्य | चायमभिसंबन्धः-इहानन्तरसूत्रे निर्ग्रन्थानामाचारगोचरकथनोपन्यासः कृतः, साम्प्रतमस्यैवार्थतो गुरुतामाह
કેટલીક સૂત્રસ્પર્શનિયુક્તિ વ્યાખ્યાન કરાઈ. હવે બીજા સૂત્રનો અવસર છે.
આનો આ સંબંધ છે. અહીં અનંતરસૂત્રામાં = ચોથાસૂત્રોમાં નિર્ગોના આચારવિષયનાં કથનનો ઉપન્યાસ કર્યો. હવે એ આચારગોચરની જ અર્થથી ગુરુતા =
પ્રધાનતા દર્શાવે છે. शा नन्नत्थ एरिसं वुत्तं, जं लोए परमदुच्चरं । विउलट्ठाणभाइस्स, न भूअं न शा - વિરૂદ્દ કો.
ગા.૫ લોકમાં જે પરમદુશ્ચર છે, એવા પ્રકારની આ વસ્તુ અન્યત્ર નથી. ૨ વિપુલસ્થાનભાગીને (અન્યત્ર) થઈ નથી અને થવાની નથી. ___णण्णत्थ 'त्ति सूत्रं न 'अन्यत्र' कपिलादिमते 'ईदृशम्' उक्तमाचारगोचरं वस्तु यत्
'लोके' प्राणिलोके 'परमदश्चरम्' अत्यन्तदुष्करमित्यर्थः, ईदृशं च 'विपलस्थानभाजिनः'। "विपुलस्थानं-विपुलमोक्षहेतुत्वात् संयमस्थानं तद्भजते-सेवते तच्छीलश्च यस्तस्य, न भूतं | "न भविष्यति अन्यत्र जिनमतादिति सूत्रार्थः ॥५॥ .
8.