________________
છ
व्याख्या धर्मस्य निरतिचारस्य फलं 'मोक्षो' निर्वाणं, किंविशिष्टमित्याह ‘શાશ્વતં’ નિત્યમ્ ‘ઋતુનમ્’ અનન્યતુતં ‘શિવ’ પવિત્રમ્ ‘ઞનાવાધ’ વાધાવનિતમેતવુંવાર્થ: न 'तं' धर्मार्थं मोक्षमभिप्रेताः कामयन्तः साधवो यस्मात्तस्माद्धर्मार्थकामा इति गाथार्थः ॥ न f
त
15
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
હવે નિશ્ચયથી તેઓનો પરસ્પર અવિરોધ દર્શાવે છે.
નિ.૨૬૫ ધર્મનું ફલ શાશ્વત, અતુલ, અનાબાધ શિવાત્મક મોક્ષ છે. તેને ઈચ્છનારા સાધુઓ છે. તેથી સાધુઓ ધર્માર્થકામ એમ કહેવાય.
અધ્ય. ૬ નિર્યુક્તિ-૨૬૫, ૨૬૬
ટીકાર્થ : નિરતિચાર ધર્મનું ફલ મોક્ષ છે.
પ્રશ્ન : તે મોક્ષ કેવો છે ?
ઉત્તર ઃ શાશ્વત = નિત્ય, અતુલ = બીજા સાથે જેની તુલના ન થઈ શકે તેવો. શિવ- સુ પવિત્ર, અનાબાધ = બાધાર્જિત તે મોક્ષ છે.
સાધુઓ તે ધર્માર્થને
મોક્ષને ઈચ્છનારા છે, તેથી તેઓ ધર્માર્થકામ ગણાય.
एतदेव दृढयन्नाह -
परलो मुत्तिमग्गो नत्थि हु मोक्खो त्ति बिंति अन्नू । सो अत्थि अवितहो जिणमयंमि पवरो न अन्नत्थ ॥२६६॥
"
બ મ,
ટીકાર્થ : બીજો જન્મ એનું નામ પરલોક જ્ઞાનદર્શનચારિત્ર એ મોક્ષમાર્ગ. સર્વકર્મોનો
ક્ષય એ મોક્ષ. આ બધું છે જ નહિ... એમ ન્યાયમાર્ગને નહિ જાણનારાઓ બોલે છે.
આમાં ઉત્તર આપે છે કે
સાચો પરલોક, મોક્ષમાર્ગ, મોક્ષ જિનમતમાં = વીતરાગવચનમાં છે જ. તથા એમાં
૧૫૨
F
આ જ વાતને દૃઢ કરતાં કહે છે કે
जि
નિ.૨૬૬ ‘પરલોક, મુક્તિમાર્ગ, મોક્ષ નથી' એ પ્રમાણે અવિધિજ્ઞો બોલે છે. न અવિતથ પ્રવર જિનવચનમાં છે અન્યત્ર નથી.
शा
त
न
IT
મ
ना
व्याख्या 'परलोको' जन्मान्तरलक्षणो 'मुक्तिमार्गो' ज्ञानदर्शनचारित्राणि स ના નાસ્યેવ ‘મોક્ષ:’ સર્વર્મક્ષયલક્ષળ: ‘કૃત્તિ’ વં ધ્રુવતે ‘અવિધિજ્ઞા' ન્યાયમાં પ્રવેવિન:, ય અન્નોત્તર-‘મ' પરનોાવિઃ અક્સ્ચેવ ‘અવિતથ’ સત્યો ‘નિનમતે' વીતરાવને, प्रवरः य पूर्वापराविरोधेन, नान्यत्रैकान्तनित्यादौ हिंसादिविरोधादिति गाथार्थः ॥४॥
..