________________
न
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અઘ્ય. ૬ નિર્યુક્તિ-૨૬૦ तदभिप्रायमात्रमित्यर्थः, तत्रैवाहो रूपादिगुणा इत्यभिनिवेशेन चिन्तनं चिन्ता, तथा श्रद्धा-तत्संगमाभिलाषः, संस्मरणमेव-संकल्पिकतद्रूपस्यालेख्यादिदर्शनं, वियोगतः पुनः पुनरतिविक्लवता - तच्छोकातिरेकेणाहारादिष्वपि निरपेक्षता, लज्जानाशोगुर्वादिसमक्षमपि तद्गुणोत्कीर्तनं, प्रमादः - तदर्थमेव सर्वारम्भेष्वपि प्रवर्तनम्, उन्मादोनष्टचित्ततया आलजालभाषणं, तद्भावना-स्तम्भादीनामपि तद्ध्याऽऽलिङ्गनादिचेष्टेति થાર્થ: ॥
ટીકાર્થ : તેમાં અસંપ્રાપ્ત કામ આ છે.
S
(૧) અર્થ : જે સ્ત્રીવગેરે જોયા જ નથી, એને વિશે પણ ઈચ્છા થવી એ અર્થ. અર્થાત્ તે સ્ત્રી વગેરેની વાત સાંભળીને તેની ઈચ્છા થવી એ ઈચ્છામાત્ર જ અર્થ કામ
છે.
(૨) ચિન્તા ઃ તે સ્ત્રીવગેરેને વિશે જ “અહો ! આના રૂપાદિગુણો...” એ પ્રમાણે રાગથી વિચારવું તે ચિન્તા.
(૩) શ્રદ્ધા : તે સ્ત્રીવગેરેના સંગમનો અભિલાષ તે શ્રદ્ધા.
(૪) સંસ્મરણ : મનમાં કલ્પેલા તે સ્ત્રીવગેરેના રૂપનું ચિત્રવગેરેમાં દર્શન કરવું (કે ચિત્ર વગેરે રૂપે જોવું)
न
(સ્ત્રી જોઈ જ નથી, પણ મનમાં જ એના વિશિષ્ટરૂપની કલ્પના કરે, પછી એનું નિ ચિત્ર બનાવે, અથવા તો કોઈ સારું ચિત્ર હોય તો “પેલી સ્ત્રી આવી જ હશે” એ રીતે નિ 7 એ ચિત્રમાં સ્ત્રીનું દર્શન કરે...)
(૬) લજજાનાશ : વડીલોવગેરેની સામે પણ તે સ્ત્રીના ગુણો બોલવા તે લજજાનાશ. (૭) પ્રમાદ : તે સ્ત્રીને માટે જ બધાય આરંભોમાં પ્રવૃતિ.
(૮) ઉન્માદ : નષ્ટચિત્તતાથી
ગાંડપણથી ગમે તેમ બોલવું.
१४७
મ
न
शा
ना
(૫) વિક્લવતા . વિયોગના કારણે પુનઃ પુનઃ અતિવિક્લવતા થાય. એટલે કે શા = વિયોગના શોકના અતિરેકના કારણે આહારાદિમાં પણ નિરપેક્ષતા થાય. (ખાવામાં રસ F ન રહે, મન અસ્થિર બને. અહીં ખ્યાલ રાખવો કે વસ્તુ મળી જ નથી એટલે વિયોગનો પ્રશ્ન જ નથી. પરંતુ અત્યાર સુધી એ વસ્તુ મળવાની શક્યતા સમજી એ ખુશ થતો હોય... य અને અચાનક એ સ્ત્રીના લગ્ન થઈ જવાદિ કારણોસર ખબર પડે કે એ મળવાની નથી તો આ વિયોગ સમજવો. એના કારણે આહારાદિમાં નિરપેક્ષતા થાય અથવા અપ્રાપ્તિ રૂપ વિયોગ લઈ શકાય.)
=
XXX