________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
मध्य नियुक्ति - २४७, २४७
કર્મશત્રુઓને તો એ આચાર ભયંકર જ લાગે છે.
એ આચાર દુરધિષ્ઠ છે
ક્ષુદ્રજીવોવડે આશ્રયકરવો = પાળવો અઘરો છે. धर्मार्थकामानामित्युक्तं, तदेतत्सूत्रस्पर्शनिर्युक्त्या निरूपयति - तत्र धर्मनिक्षेपो यथा प्रथमाध्ययने, नवरं लोकोत्तरमाह
धम्मो बावीसविहो अगारधम्मोऽणगारधम्मो अ । पढमो अ बारसविहो दसहा पुण नबीयओ होइ || २४६॥
स्त
धर्मार्थकामानां खे प्रमाणे ऽधुं ते खा पहने सूत्रस्पर्शनिस्तिथी नि३पए ४२ छे. ઽ તેમાં ધર્મપદનો નિક્ષેપ જેમ પહેલાઅધ્યયનમાં કરેલો છે, તેમ સમજવો.
S
માત્ર લોકોત્તરધર્મ કહે છે.
નિ.૨૪૬ ધર્મ બાવીસ પ્રકારે છે. અગારધર્મ પહેલો બાર પ્રકારે અને અણગારધર્મ બીજો દસ પ્રકારે છે.
ล
न
शा
स
=
ना
य
व्याख्या
धर्मो 'द्वाविंशतिविधः ' सामान्येन द्वाविंशतिप्रकारः, 'अगारधर्मो' गृहस्थधर्मः 'अनगारधर्मश्च' साधुधर्मः, 'प्रथमश्च' अगारधर्मो द्वादशविधः, दशधा पुनः 'द्वितीयः' अनगारधर्मो भवतीति गाथासमासार्थः ॥
व्यासार्थं त्वाह
पंच य अणुव्वयाई गुणव्वयाई च होंति तिन्नेव । सिक्खावयाई चउरो गिहिधम्मो बारसविहो अ || २४७||
न
ટીકાર્થ : સામાન્યથી ધર્મ ૨૨ પ્રકારે છે. તેમાં મુખ્ય બે પ્રકાર છે. ગૃહસ્થધર્મ અને સાધુધર્મ. એમાં અગારધર્મ બાર પ્રકારે અને બીજો સાધુધર્મ દસ પ્રકારે છે. આ રીતે ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો.
न
शा
व्याख्या-पञ्चाणुव्रतानि-स्थूलप्राणातिपातनिवृत्त्यादीनि गुणव्रतानि च भवन्ति त्रीण्येव-दिग्व्रतादीनि शिक्षापदानि चत्वारि - सामायिकादीनि, गृहिधर्मो द्वादशविधस्तु
त
१३८
स
વિસ્તારથી અર્થ હવે કહે છે.
નિ.૨૪૭ પંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો ગૃહસ્થધર્મ બાર પ્રકારે *
ना
य