________________
હુકમ દશવૈકાલિકસૂલ ભાગ-૩ હુ કહુ અધ્ય. ૬ સૂત્ર-૪ 4; પ્રે) તથતિ વિરક્ષUT:' પfuઉતિ રૂત્તિ સૂત્રાર્થ: રૂા. છે ટીકાર્થ : આ આચાર્ય ઉચિત એવી ધર્મકાયની સ્થિતિથી અસંભ્રાન્ત છે. (એમનું જી * શરીર ઉચિત રીતે રહેલું છે, સારું છે. એટલે જ તેઓ શાંત છે, સંભ્રાન્ત નથી)
તથા ઈન્દ્રિયો અને મનથી તે દાંત છે. (એમને કાબુમાં રાખનારા છે) તથા તે છે સર્વજીવોને હિતકારી છે. ગ્રહણ-આસેવનશિક્ષાથી યુક્ત છે. આવા પંડિત ગણી તેઓને આચાર કહે. | हंदि धम्मत्थकामाणं, निग्गंथाणं सुणेह मे । आयारगोअरं भीमं, सयलं मो
સુરહિફિમં
ગા.૪ ધર્માર્થની કામનાવાળા નિગ્રંથોના ભયંકર, દુધિષ્ઠિત સકલઆચારવિષયને મારી પાસે સાંભળો.
દિ'ત્તિ મૂત્ર, ઈન્દીપyવને, તi “થનર્થકામના'િિત થf-, चारित्रधर्मादिस्तस्यार्थः-प्रयोजनं मोक्षस्तं कामयन्ति-इच्छन्तीति विशुद्धविहितानुष्ठानकरणेनेति धर्मार्थकामा-मुमुक्षवस्तेषां 'निर्ग्रन्थानां' बाह्याभ्यन्तरग्रन्थरहितानां | श्रृणुत मम समीपाद् 'आचारगोचरं' क्रियाकलापं 'भीमं कर्मशञ्चपेक्षया रौद्रं 'सकलं' संपूर्णं 'दुरधिष्ठं' क्षुद्रसत्त्वैर्दुराश्रयमिति सूत्रार्थः । | ટીકાર્થ : ઇન્દી શબ્દ ઉપપ્રદર્શનમાં છે. (હે લોકો !... એ રીતે પદાર્થને બધા તરફ | દેખાડવો છે...) | (તમે નં – તે આ આચારગોચર એમ અર્થ કરવો.) * | થર્માર્થીમાનાં શબ્દ છે. તેમાં ધર્મ એટલે ચારિત્રધર્મ વગેરે. તેનો અર્થ = પ્રયોજન
કાર્ય મોક્ષ તેની કામના કરે તે ધર્માર્થalમ: = મોક્ષની ઈચ્છાવાળા.
જેઓ વિશુદ્ધશાસ્ત્રકથિત અનુષ્ઠાનનાં કરણદ્વારા મોક્ષને ઈચ્છે તે... થનર્થના જ કહેવાય. અર્થાત્ મુમુક્ષુઓ = મોક્ષની ઈચ્છાવાળાઓ.
જેઓ બાહ્ય અને અભ્યન્તર ગાંઠો વિનાના છે તે નિર્ઝન્થ. તેમના સંપૂર્ણ ક્રિયાકલાપને મારી પાસેથી સાંભળો. એ ક્રિયાકલાપ ભયંકર છે. એટલે કે કર્મશત્રુની અપેક્ષાએ એ રૌદ્ર છે. અર્થાતુ પણ
:
વE
F
=
=
=
=
*
અgy