________________
H, 201
स्मै
शा
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
मध्य नियुक्ति - २४८, २४६ एष एवाणुव्रतादिः । अणुव्रतादिस्वरूपं चावश्यके चर्चितत्वान्नोक्तमिति गाथार्थः ।।
१
ટીકાર્થ : સ્થૂલહિંસાથી નિવૃત્તિ વગેરે રૂપ પાંચ અણુવ્રતો છે. દિવ્રતવગેરે ત્રણ ગુણવ્રતો છે. સામાયિક વગેરે ચાર શિક્ષાવ્રતો છે. આ અણુવ્રતાદિ જ બાર પ્રકારનો गृहस्थधर्म छे.
અણુવ્રતાદિનું સ્વરૂપ આવશ્યકનિર્યુ.માં ચર્ચેલું હોવાથી કહ્યું નથી.
XX
સાધુધર્મ કહે છે.
नि.२४८ क्षान्ति, भाव, भाव, मुक्ति, तप, संयम, सत्य, शौर्य, साड़ियन्य, બ્રહ્મચર્ય યતિધર્મ છે.
साधुधर्ममाह
मो
खंती अ मद्दवऽज्जव मुत्ती तवसंजमे अ बोद्धव्वे । सच्चं सोचं आकिंचणं च बंभं च जइधम्मो ॥२४८॥
S
**
जि
धम्मो एसुवइट्ठो अत्थस्स चउव्विहो उ निक्खेवो । ओहेण छव्विहऽत्थो चउसट्ठिविहो जि नविभागेणं ॥ २४९ ॥
न
h
નિ.૨૪૯ આ ધર્મ કહેવાયો. અર્થનો ચારપ્રકારે નિક્ષેપ છે. અર્થ ઓઘથી છ પ્રકારનો શા स जने विभागथी ६४ प्रहारनो छे.
स
ना
ना
य
य
त
व्याख्या - क्षान्तिश्च मार्दवम् आर्जवं मुक्तिः तपःसंयमौ च बोद्धव्यौ सत्यं शौचमाकिञ्चन्यं ब्रह्मचर्यं च यतिधर्म इति गाथाक्षरार्थः । भावार्थ: पुनर्यथा प्रथमाध्ययने । ટીકાર્થ : (ઉપર મુજબ...) ભાવાર્થ પહેલાઅધ્યયનમાં આવી ગયો છે.
व्याख्या-धर्म एष ‘उपदिष्टो' व्याख्यातः, अधुना त्वर्थावसरः, तत्रेदमाह - अर्थस्य चतुर्विधस्तु निक्षेपो - नामादिभेदात्, तत्र 'ओघेन' सामान्यतः षड्विधोऽर्थ आगमनोआगमव्यतिरिक्तो द्रव्यार्थः चतुःषष्टिविधो 'विभागेन' विशेषेणेति गाथासमुदायार्थः ॥
ટીકાર્થ : આ ધર્મ વ્યાખ્યાન કરાયો. હવે અર્થનો અવસર છે. તેમાં આ વાત કહે છે કે અર્થનો નામાદિના ભેદથી ચારપ્રકારે નિક્ષેપ છે.
તેમાં આગમ-નોઆગમવ્યતિરિક્ત દ્રવ્યાર્થ સામાન્યથી ૬ પ્રકારે છે. વિશેષથી ૬૪
१४०
لا
"