________________
હુજ દશવૈકાલિકસૂગ ભાગ-૩
ના અધ્ય. ૬ સૂત્ર-૧,૨ કહેવાઈ જ ગયેલું છે. એટલે એનો અતિદેશ કરતા કહે છે કે
નિ.૨૪૫ પૂર્વે જે આચાર કહેવાયો, તે અન્યૂન-અનતિરિક્ત અહીં પણ સમજવો. * મહતી આચારકથામાં તે જ પૂર્વે જણાવેલી કથા છે.
વ્યાધ્યાયઃ ‘પૂર્વ’ ક્ષવાર થાય નિર્લિ' ૩: ‘મારા' જ્ઞાનાવરઃિ असावहीनातिरिक्तो वक्तव्यः, सैव च भवति 'कथा' आक्षेपण्यादिलक्षणा वक्तव्या, न चशब्दात्तदेव क्षुल्लकप्रतिपक्षोक्तं महद्वक्तव्यम्, आचारकथायां महत्यां प्रस्तुतायामिति न | ન જાથાર્થ છે. ડ ટીકાર્થ : ત્રીજા ક્ષુલ્લકાચારકથા નામના અધ્યયનમાં જે જ્ઞાનાચારાદિ આચાર | બતાવેલો. એ ઓછો ય નહિ અને વધારે પણ નહિ.... સંપૂર્ણ અહીં કહેવો. તથા તે જ આક્ષેપથ્યાદિ સ્વરૂપવાળી કથા કહેવી. શબ્દથી તે જ ક્ષુલ્લકનાં પ્રતિપક્ષ તરીકે કહેવાયેલ મહતું પણ કહેવું.
મોટીઆચારકથા પ્રસ્તુત છે, એમાં ઉપરની બાબતો સમજવી. स्मै उक्तो नामनिष्पन्नो निक्षेप इत्यादिचर्चः पूर्ववत्तावद्यावत्सूत्रानुगमेऽस्खलितादिगुणोपेतं सूत्रमुच्चारणीयं, तच्चेदम्
नाणदंसणसंपन्नं, संजमे अ तवे रयं । गणिमागमसंपन्नं, उज्जाणम्मि
समोसढं ॥१॥रायाणो रायमच्चा य, माहणा अदुव खत्तिआ । पुच्छंति નિપ્પા, હું મે મારોય મારા
નામનિષ્પન્ન નિક્ષેપ કહેવાઈ ગયો... વગેરે ચર્ચા પૂર્વની જેમ ત્યાંસુધી જાણવી કે છેક સૂત્રાનુગમમાં અખ્ખલિત વગેરે ગુણોથી યુક્ત સૂત્ર ઉચ્ચારવાનું છે.
તે સૂટ આ છે.
ગા.૧-૨ જ્ઞાનદર્શનસંપન્ન, સંયમમાં અને તપમાં રત, આગમથી સંપન્ન, ઉદ્યાનમાં બિરાજેલા ગણિને નિભૃતાત્મા એવા રાજાઓ, રાજમંત્રીઓ, બ્રાહ્મણો કે ક્ષત્રિયો પૂછે છે કે | તમારો આચારનો વિષય કેવી રીતે છે? । अस्य व्याख्या 'ज्ञानदर्शनसंपन्नं' ज्ञानं-श्रुतज्ञानादि दर्शनं-क्षायोपशमिकादि ताभ्यां , संपन्नं-युक्तं 'संयमे' पञ्चाश्रवविरमणादौ 'तपसि च' अनशनादौ ‘रतम्' आसक्तं,
નાદિ H
45
=
=
=
=
=